અશુધ્ધ લક્ષ્મી શું કરે?

અશુધ્ધ લક્ષ્મી શું કરે? * સાચી શાંતિ અને આનંદથી દુર રાખે. * ઉપાધી વધારે. * કલેશ અને કંકાસ સર્જે. * અશુભ વિચાર અને આચાર કરવા પ્રેરે. * જીવનને વિલાસી બનાવે. * અવળે માર્ગે લઈ જાય. * પાપ કર્મમાં દુબાડી દે.

दत्तक ग्रहण के बारे मे अधिक जानाकारी.

दत्तक ग्रहण के बारे मे अधिक जानाकारी. दत्तक ग्रहण प्रक्रिया भारत में महिला एवं बाल विकास मंत्रालय से संबद्ध केन्द्रीय दत्तक ग्रहण संसाधन प्राधिकरण (कारा ) के अंतर्गत पंजीकृत विभिन्न राज्यों में गोद लेने वाली एजेंसियों की जानकारी लें। गोद लेने एजेंसियों के नाम, कोड , पता, संपर्क विवरण और बच्चों की उपलब्धता की जानकारी भी मौजूद है। इसके अलावा पात्रता के मानदंड, गोद लेने के लिए दिशा निर्देश, आवश्यक दस्तावेज, पंजीकरण के लिए निर्देश आदि की जानकारी भी उपलब्ध है। माता- पिता के ऑनलाइन पंजीकरण प्रपत्र और पंजीकरण की […]

સામાન્ય રીતે બુરાઈના મૂળમાં શું હોય છે?

સામાન્ય રીતે બુરાઈના મૂળમાં શું હોય છે? * ધનની લાલસા. * સત્તાનું આકર્ષક. * રુપની ભુખ. * નગ્ન સ્વાર્થ. * વાસનાનો આવેગ.

પ્રાણાયામનો ઉદેશ્ય શો છે ?

પ્રાણાયામનો ઉદેશ્ય શો છે ? * વૃતિનો નિશ્ચય કરવાનો. * બાહ્ય અને આંતર શ્વાસોશ્વાસની ક્રિયાને નિયંત્રિત કરવાનો. * નાડીઓ શુધ્ધ કરવાનો.

ભારતના પંચકાશી : ભારતના પંચકાશી : ભારતના પંચકાશી : ભારતના પંચકાશી : ભારતના પંચકાશી :

ભારતના પંચકાશી : ૧. કાશી (વારાણસી) ૨. ગુપ્તકાશી (ઉત્તરાખંડ) ૩. ઉત્તરકાશી (ઉત્તરાખંડ) ૪. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ) ૫. શિવકાશી (તમિલનાડુ) ૧. કાશી (વારાણસી) કાશી : ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી જિલ્લાનું મુખ્ય મથક છે.વારાણસી ગંગા નદીને તીરે વસેલું શહેર છે અને તેની ગણના વિશ્વનાં સૌથી જુના વસેલા અને સતત વસવાટ ધરાવતા શહેરોમાં થાય છે તે બનારસ કે કાશી તરિકે પણ જાણીતું છે.કાશી આ સંસારની સૌથી પુરાણી નગરી કહેવાય છે. પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં કાશી નગરીનો ઉલ્લેખ જોવા મળે છે. આ નગરી ભગવાન વિષ્ણુ (માધવ) પુરી હતી. જે સ્થળે શ્રીહરિકના આનંદાશ્રુ પડ્યાં હતાં, […]

ઉત્તમ સ્નાન કયું?

ઉત્તમ સ્નાન કયું? * જે સ્નાન કર્યા પછી ફરી પવિત્ર થવા માટે સ્નાન કરવું ન પડે તે.

કેવું વર્તન ઉત્તમ ગણાય ?

કેવું વર્તન ઉત્તમ ગણાય ? * જે સહજ હોય. * નિર્દોષ હોય. * અન્યને શાંતિ અને આનંદ આપનાર હોય. * જેમાં કોઈ ગણતરિ ન હોય. * જે વર્તનમાં રાગ-દ્રેષ ન સંકળાયેલા હોય.

શેનો ત્યાગ કરવાથી સર્વનો ત્યાગ થાય છે?

શેનો ત્યાગ કરવાથી સર્વનો ત્યાગ થાય છે? * હું અને મારાપણાનો ત્યાગ કરવાથી. * મન અથવા ચિતનું વિસ્મરણ કરવાથી. -મન એજ માયા છે જગતરુપ છે કહો કે મન એ સર્વનું બીજ છે -મનથી મુક્ત થવા ઉદાશીનતા કેળાવવી,રાગ- વાસનાથી છુટા પડવું અનાસકત થવું.

લક્ષ્મી કોને છોડીને ચાલી જાય ?

લક્ષ્મી કોને છોડીને ચાલી જાય ? * જે નિર્લજ્જ છે. * કલહપ્રિય છે. * નિંદાપ્રિય છે. * મલિન, અશાંત, અસાવ છે અને આળસુ છે.

હિમાલય ના ચાર ધામ,ગંગા નદી,ગંગોત્રી

ગંગા નદી બ્રહ્મવૈવર્ત પુરાણમાં ગંગાને સંબોધિત કરનાર એક વાક્યમાં ભગવાન પોતે કહે છે કે- પૃથ્વી પર લાખો જન્મ જન્માંતરો બાદ એક પાપી જે પાપનો ઘડો ભરી લે છે તેના પાપ પણ ગંગાના સ્પર્શ માત્રથી જ પાપ ગુમ થઈ જાય છે.ગંગા એ હિંદુઓ દ્વારા પરમ પૂજનીય પૃથ્વી પરની સૌથી પ્રાચીન નદી છે. શિવના હિમાલય અને ગંગા નદી સાથેના સંબંધ  ખુબ જ પ્રખ્યાત છે. હિંદુઓ માટે બધું જ પાણી ભલે ને તે નદી હોય કે સમુદ્ર, ઝરણું હોય કે વરસાદનું પાણી બધું જ જીવનના પ્રતિક સમાન છે અને તેની પ્રકૃતિને તેની દેવી […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors