કોઈપણ કાર્ય ત્વરાથી છતાં સારી રીતે કરવાનો ઉપાય?

કોઈપણ કાર્ય ત્વરાથી છતાં સારી રીતે કરવાનો ઉપાય? * એની બધી ચાવીઓ સમજી લેવી. * નિયમાનુસાર કાર્ય કર્યા કરવું. * પ્રમાદ રાખ્યા વિના કરવું. * કામ પુરુ કરવાની સમયમર્યાદા બાંધવી. * નિષ્ઠાને કેન્ટ્રિત કરવી.

ઉત્તમ પ્રકારનું ધૈર્ય કોને કહેવાય ?

ઉત્તમ પ્રકારનું ધૈર્ય કોને કહેવાય ? * પરિણામની ચિંતા કર્યા વિના કાર્યથી કંટાળવું નહી તે. * અણગમતિ કે ઉશ્કેરાહટયુકત પરિસ્થિતિમાં પણ ઉગ્ર કે કઠોર વાણીને બદલે કોમળ વાણી બોલવાની જાગૃતિ રાખવી;વાણીને કયારેક ઉગ્ર કે કઠોર ન થવા દેવી. * ક્રોધ કરવાનો પ્રસંગ ઊભો થાય તો પ શાંતિ રાખવી. * કોઈને શિક્ષા કરવાનું મન થાય તો પ્રથમ પોતાની નબળાઈઓનો વિચાર કરવો અને મનને કઠોર ન થવા દેવું.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors