ગાયક સંગીતકારમાંના એક છે. તેઓ તેમના પત્ની હેમા દેસાઈ સાથે ગુજરાતી સુગમ સંગીતમાં એક લાંબી અને વૈવિધ્ય પૂર્ણ કારકિર્દી ધરાવે છે. આશિત દેસાઈની સ્વર રચનાઓમાં શાસ્ત્રીય સંગીતની બારીકાઈઓની સમજ ખાસ દેખાઈ આવે છે. તેઓ કવિ પણ છે. તેમણે લખેલી (કાવ્ય)રચનાઓ માણમાં ઓછી છે, પરંતુ ઉંચી કક્ષાની હોય છે, અને તે કવિતાઓને સ્વાભાવિક રીતે આશિત દેસાઈની ઉત્ત્।મ સ્વર રચનાઓનો સાથ સાંપડે છે. આશિત દેસાઈનો પુત્ર આલાપ દેસાઈ પણ એક ગાયક અને તબલા વાદક છે.
નરસિંહ મહેતા ગુજરાતી ભાષા ના થમ કવિ હતાં. આથી તેઓ આદ્ય કવિ કહેવાય છે. તેમણે લખેલ રચનાઓ માં ભજન વૈષ્ણવ જન ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધી નું ખૂબ યિ હતું. નરસિંહ મહેતા ઉપનામ નરસૈયો, આદ્યકવિ જન્મ ૧૪૧૪ , ભાવનગર જિલ્લાનું તળાજા ગામ અવસાન ૧૪૮૦ કુટુમ્બ પિતા કૃષ્ણદાસ ( પુરુષોત્ત્।મદાસ ?) માતાઃ દયાકુંવર વ્યવસાય ભજનિક, આખ્યાનકાર મૂખ્ય કૃતિઓ ૧૫૦૦ થી વધારે પદો ; આત્મકથાનક પુત્ર વિવાહ, પુત્રીનું મામેરું, હુંડી, ઝારીનાં પદ ; ભક્તિ પદોસુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર બાળપણ ભગવાન શ્રી કૃષ્ણના પરમભકત આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ૧૫મી […]
નામઃકનૈયાલાલ માણેકલાલ મુનશી જન્મ:ડિસેમ્બર ૩૦,૧૮૮૭ ભરૂચ કુટુંબઃ માતાનું નામ :તાપીબા પિતાનું નામ : ,માણેકલાલ લગ્ન:અતિલક્ષ્મી,લીલાવતી અભ્યાસ:બી.એ. એલ.એલ.બી. જીવનઃવકીલાત,સાહિત્યકાર ૧૯૦૪- ભરૂચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના ૧૯૧૨ – ‘ભાર્ગવ’ માસિકની સ્થાપના ૧૯૧૫-૨૦ \’હોમરુલ લીગ’ ના મંત્રી ૧૯૧૫- ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા તેમને આવકારવા સંમેલન યોજ્યું અલારખીયાના ‘વીસમી સદી’ માસિકમાં પ્રસિધ્ધ ધારાવાહિક નવલકથાઓ લખતા. ૧૯૨૨- ‘ગુજરાત’ માસિક નું પ્રકાશન ૧૯૨૫- મુંબઇ ધારાસભામાં ચુંટાયા ૧૯૨૬- ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણના ઘડવૈયા ૧૯૩૦- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ ૧૯૩૦-૩૨ – સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ ૧૯૩૩- કોંગ્રેસના બંધારણનું ઘડતર ૧૯૩૭-૩૯ – મુંબઇ રાજ્યમાં ગૃહપ્રધાન ૧૯૩૮- ભારતીય વિદ્યાભવનની […]