About: Jitendra Ravia

Jitendra Ravia

Bio:Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.
Website:


જ્ઞાનનો માર્ગ કયારે ખુલ્લો થાય ?

જ્ઞાનનો માર્ગ કયારે ખુલ્લો થાય ? * બાંધેલી માન્યતઓ છૉડી દેવાય તો. * કામ,ક્રોધ અને મોહનું આવરણ હટે તો. * ઇન્દ્રિય-સંયમ અને શ્રધ્ધા હોય તો. * ખરી જિજ્ઞાસાવૃતિ હોય તો. * અનુભવી વ્યક્તિનો સંગ મળે તો. * પૂર્વગ્રહ, અકડાઈ,જડતાપૂર્વકનો આગ્રહ છૂટી જાય તો..

લોભ કયારે ધાતક બને છે ?

લોભ કયારે ધાતક બને છે ? * અતિ પરિગ્રહથી. *પોતાના લાભની ચિંત્તા કરવાને બદલે મનુષ્ય અન્યનુ અહિત કરવા તાકે છે ત્યારે. * લોભ વિકૃત ધારણ કરે છે ત્યારે. * લોભને અતિરેક થઈ જાય ત્યારે.

કયું જ્ઞાન આત્માની ઝંખી કરાવનારૂ છે ?

કયું જ્ઞાન આત્માની ઝંખી કરાવનારૂ છે ? * અનુભવીઓનું જ્ઞાન. * સંતના શબ્દોમાં કહીએ – કબીર કુવા એક હૈ,પનિહારી અનેક ભિન્ન ભિન્ન સબ ધટ ભયે ,પાની સબમેં એક. -એની પ્રતીતિ થઈ જાય તો સર્વવ્યાપી ચૈતન્યથી આત્મા ભિન્ન નથી તેવો અનુભવ થાય. * દ્રન્દ્રતીત અને ત્રિગુણાતીત સ્થિતિનું જ્ઞાન.

ચૈતન્યની અનિભુતિ કયારે થાય ?

ચૈતન્યની અનિભુતિ કયારે થાય ? * હ્રદયગંથનુ ભેદન અને છેદન થાય ત્યારે ઃએની પ્રક્રિયા કાંઈક આ પ્રકારની છેઃ -પ્રથમ પોતાના ચૈતન્યનું જ્ઞાન થાય છે. -બીજું,ચિદ્શક્તિનો ઉદય થાય છે.આત્મસ્ફુરણાના ચમકારા જોવા મળે છે. -ત્રીજું,નામરૂપનું બનેલું જગત આભાસ માત્ર બની જાય છે. -ચોથું,કર્તાપણાનો ભાવ નષ્ટ થાય છે. -પાચમું, અહંભાવ શૂન્યમામ લીન થાય છે અને એક માત્ર સહજ આત્મબોધ બાકી રહે છે.

અધ્યાત્મમાર્ગે જવા શું અનિવાર્ય ?

અધ્યાત્મમાર્ગે જવા શું અનિવાર્ય ? * સત્સંગ; અનુભવી વ્યક્તિઓનો સંગ. * આપણા વિચારમાંથી દેહ નીકળી જવો જોઈએ. * નામરૂપનો મોહ છુટી જવો. * બર્હિમ્રુખતાને બદલે અન્તર્મુખતા. * સાદુ જીવન,સંયમી જીવનસંતોષી વૃતિ * નિશ્ચયબળઃ આ માર્ગે જવાનો નિશ્ચય થઈ જવો જોઈએ. * હું પણાનો અને મારાપણાનો ભાવ શિથિલ કરતો જવો.

પ્રથમ અધ્યાય – અર્જુન વિષાદયોગ શ્ર્લોક નં ૩૯ થી ૪૭

કથં ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન્નિવર્તિતુમ્ | કુલક્ષયકૃતં દોષં પ્રપશ્યદ્ભિર્જનાર્દન || ||૩૯|| ગુજરાતી ભાષાંતરઃ પરન્તુ હે જનાર્દન, આપણે લોકો તો કુળનો નાશ કરવામાં દોષ જોઇ સક્યે છીએ, આપણે આ પાપથી નિવૃત્ત કેમ ન થવું જોઇએ? (અર્થાત આ પાપ કરવાથી બચવું જોઇએ). કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ | ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોઽભિભવત્યુત || ||૪૦|| ગુજરાતી ભાષાંતરઃ કુળનો નાશ થઇ જવાથી કુળનો સનાતન (સદિયોથી ચાલી રહેલ) કુલધર્મ પણ નષ્ટ થઇ જાય છે. અને કુળનો ધર્મ નષ્ટ થવાથી બધા પ્રકારનાં અધર્મ વધવા લાગે છે. અધર્માભિભવાત્કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ | સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ || ||૪૧|| ગુજરાતી […]

ગાણ્ડીવં સ્રંસતે હસ્તાત્ત્વક્ચૈવ પરિદહ્યતે | ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ || ||૩૦|| ગુજરાતી ભાષાંતરઃ મારા હાથમાંથી ગાંડીવ ધનુષ્ય પડવામાં છે, અને મારી બધી ત્વચા માનો આગમાં સળગી ઉઠી છે. હું અવસ્થિત રહેવામાં અશક્ત થઇ ગયો છું, મારૂં મન ભ્રમિત થઇ રહ્યું છે. નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ | ન ચ શ્રેયોઽનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે || ||૩૧|| ગુજરાતી ભાષાંતરઃ હે કેશવ, જે નિમિત્ત છે તેમાં પણ મને વિપરીતજ દેખાય રહ્યું છે, કારણકે હે કેશવ, મને પોતાનાંજ સ્વજનો ને મારવામાં કોઇ પણ પ્રકારનું કલ્યાણ દેખાતું નથી. ન કાઙ્ક્ષે વિજયં કૃષ્ણ ન […]

જ્ઞાન અંતરમાં ઉતરે પછી શું થાય?

જ્ઞાન અંતરમાં ઉતરે પછી શું થાય? * સાચી શાંતી અને આનંદ અવિરતપણે અનુભવાય. * હિંમત અને આત્મવિશ્વાસ જન્મે. * અનેક સંકટો વચ્ચે પણ હરિનામ ન છુટે. -હિરણ્યકશિપુએ પ્રહલાદ પર વિતાવવામાં બાકી નહોતું રાખ્યું,છતાં તેણે હરિરટણ ન છોડયું તે નજ છોડયું. -સુધન્વાએ ઉકળતા તેલની કડાઈમાં પણ ભગવાનનુ સ્મરણ ચાલુ રાખ્યું. -ઇશુએ વધસ્તંભ પરપ્રાણ અપ્રિત કરવામાં પાછી પાની ન કરી. -સૌક્રેટિસે સત્યનો મહિમા સમજાવવા ઝેરનો પ્યાલો ગડગડાવવામાંખચકાટ ના અનુભવ્યો. * રાગ-દ્રેષ સમી જાય છે. * વિશાળતાનો -વ્યાપકતાનો સંગ થઈ જાય. * સ્વીકારનો ભાવ જળવાઈ રહે. * વાદવિવાદ,તર્ક-વિતર્ક દોડધામની વૃતિ શમી જાય. * […]

વજનમાં ધટાડવા માટે ઓછી કેલરી શેમાંથી મળે ? (૧૦૦ ગ્રામ =  ફૂડ કેલરી) * લાલ મરી સમાવે ૦.૦૦ ફૂડ કેલરી * સ્પિનચ (કાચી) સમાવે ૧૩.૦૦ ફૂડ કેલરી * મસૂર (સૂકા) સમાવે ૧૮.૦૦ ફૂડ કેલરી * સેલરિ (કાચી) સમાવે ૨૧.૦૦ ફૂડ કેલરી * કોર્ન (કાચી) સમાવે ૨૧.૦૦ ફૂડ કેલરી * મૂળો (કાચી) સમાવે ૨૧.૦૦ ફૂડ કેલરી * ટોમેટો જ્યુસ, મીઠું ચડાવેલું સમાવે ૨૧.૦૦ ફૂડ કેલરી * રંગ (કાચી) સમાવે ૨૨.૦૦ ફૂડ કેલરી * સેલરિ (રાંધેલા તૈયાર) સમાવે ૨૨.૦૦ ફૂડ કેલરી * ખેતી મશરૂમ્સ (તૈયાર) સમાવે ૨૨.૦૦ ફૂડ કેલરી * પીળા chanterelle […]

પરમ તત્વને પામવાના નિશ્ચિત માર્ગ કયા?

પરમ તત્વને પામવાના નિશ્ચિત માર્ગ કયા? *અનુભવીનો સંગ કરવો. * પ્રત્યેક વ્યક્તિએ પોતાની અંદરના બંધારણ અનુસાર માર્ગ શોધવાનો હોય છેઃ પણ સર્વ સામાન્ય માર્ગ બે પ્રકારના હોય છે (૧) આત્મસ્મરણનો ઃ -પોતાનાથી બધુ ભિન્ન છે,આત્માથી અલિપ્ત છે એવું સતત ભાન રાખવાનો,સાક્ષીભાવનો માર્ગ અથવા -સર્વ વિકારો સતી જાય તેવો માર્ગ ૨) આત્મવિસ્મરણનોઃ -ભક્તિનો,ભાવજગતમાં તરબોળ રહેવાનો નમાર્ગ.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors