About: Jitendra Ravia

Jitendra Ravia

Bio:Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.
Website:


દસાડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લા આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીનો એક મહત્વનો તાલુકો છે. દસાડા આ તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકાના છેવાડાનાં ગામોમાં, એટલે કે કચ્છના નાના રણમાં મીઠું પકવવામાં આવે છે. જેનું મુખ્ય મથક ઝિંઝુવાડા છે. આ ઉપરાત જેનાબાદ ગામે આજે પણ આફિકાના લોકો વસે છે. બિજા મુખ્ય ગામોમા આદરીયાણા, વડગામ, બુબાણા, વણોદ, ખારાધોડા છે. દસાડા – વિકિપીડિયા માંથી

વઢવાણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનું શહેર છે અને વઢવાણ તાલુકાનું મુખ્ય મથક છે.આ શહેરનું પ્રાચીન નામ વર્ધમાનપુરી પણ છે. વઢવાણ – વિકિપીડિયા માંથી

ઉધના એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ બાગમાં આવેલા રાજ્યનાં મહત્વના અને મોટા શહેર પૈકીના એક તથા સુરત જિલ્લાના મુખ્ય મથક એવા સુરત શહેરના દક્ષિણ ભાગમાં આવેલો એક મોટો વિસ્તાર છે. ઉધના- વિકિપીડિયા માંથી

ધ્રાંગધ્રા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે. જેનું  ભૌગોલીક સ્‍થાન અક્ષાંશ રર.૪પ થી અક્ષાંશ ર૩.૧પ રેખાંશ ૭૧.૧પ થી ૭૧.૩૦ છે. ધ્રાંગધ્રા માં ૬૪જેટલા ગામો આવેલા છે. તાલુકાની મુખ્ય નદીઓમાં ફલ્કુ, ચંદ્રભાગા નદીઓનો સમાવેશ થાય છે. તાલુકાનું હવામાન સુકું, ભેજવાળુ છે.

કુતિયાણા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લાનો મહત્વનો તાલુકો છે. કુતિયાણા આ તાલુકાનું મુખ્ય મથક છે. કુતિયાણા- વિકિપીડિયા માંથી

દ્વારકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના દ્વારકા તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમ જ તાલુકાનું મુખ્ય મથક  છે. અહીં દ્વારકાધીશનું મંદિર પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણીઓવાળુઓ છે. ૬૦ થાંભલાઓ પર ઉભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્રારેથી મંદિરની બહાર નિકળે છે. દ્રારકાથી ત્રીસ કિ.મી.દુર બેટ-દ્વારકા આવેલું છે, જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. દ્વારકાથી બોટમાં બેસીને જળમાર્ગે બેટ- દ્વારકા જવાય છે. અહિંયા મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો અને શંખ તળાવ આવેલા […]

ખંભાળિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના મહત્વના તાલુકા ખંભાળિયા તાલુકામાં આવેલું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક છે. ખંભાળિયા તાલુકામા કુલ ૮૪ ગામોનો સમાવેશ થાય છે. ખભાલિઆ એ જામનગર થી દ્વારકા જતા માર્ગ પર આશરે ૫૬ કિ.મી. દૂર આવેલ છે ખંભાળિયા- વિકિપીડિયા માંથી

જામજોધપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાનો મહત્વનો તાલુકો છે. જામજોધપુર આ તાલુકાનું મુખ્ય મથક છે. જામજોધપુર- વિકિપીડિયા માંથી

કાલાવડ\’ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લાના મહત્વના તાલુકા કાલાવડ તાલુકામાં આવેલું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક આવેલું છે. કાલાવડ- વિકિપીડિયા માંથી

ડભોઈનીપ્રજા ૫ચરંગી પ્રજા છે. અહિં સાતમી સદીમાં સીંધી અને હુણ, ગ્રીક ગુર્જરો આવીનેવસ્યા હતા. પ્રાચીન સમયમાં ડભોઈ તાલુકો દર્ભાવતી નગરીના નામે ઓળખાતો હતો.  જે સને૧૦૦૦ થી ૧૧૦૦ દ૨મ્યાન મૂળરાજ સોલંકીના વંશજો અત્રે રાજ ક૨તાં હતા. વડોદરારાજયમાં ગાયકવાડી રાજયની સ્થા૫ના દ૨મ્યાન જે તે સમયે ડભોઈ તાલુકાના ક૨નાળી ગામેગાયકવાડના વશંજોએ આયોજન કરી ડભોઈ ૨સ્તે થઈ વડોદરા પાણીગેટ માર્ગે યુઘ્ધ કરીવડોદરામાં પોતાનું આધિ૫ત્ય સ્થાપિત કર્યું હતું. ડભોઈ તાલુકામાં બ્રાહમણ, મુખ્યત્વે ચાંદોદ અને ક૨નાળી ગામે વસે છે. અહીં ૫ટેલ, શાહ, આદિવાસી અને અનુ.જાતિ અને અનુ.જનજાતિના ઈસમો ડભોઈમાં સમાઈ ગયા છે. આ વિસ્તા૨માં મુખ્ય જીવાદોરી […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors