About: Jitendra Ravia

Jitendra Ravia

Bio:Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.
Website:


આસ્થા અને વિસ્વાસમાં તફાવત શું ? * આસ્થા એટલે અપુર્વ શ્રધ્ધા.શ્રધ્ધામાં પુજયભાવ છે,વિશ્વાસમાં સમભાવ છે. * આસ્થા આપણી અંદરથી જન્મે છે.અનુભવ સાથે સીધો સંબંધ છે. * વિશ્વાસ આપણને અન્યમાથી પ્રાપ્ત થાય છે. * આસ્થા આંતરિક જીવન સાથે અને વિશ્વાસ બાહ્ય જીવન સાથે સંબંધિત છે.

વસ્તુને પ્રાપ્ત કરવી હોય તો પ્રથમ શું કરવું ? * વસ્તુની ખરેખર ઉપયોગિતા કેટલી છે અને જરીરિયાત કેટલી છે તે બરાબર વિચારી લેવું. * ઉપયોગિતા સમજતા તેની પ્રાપ્તિ માટૅ દઢ સંકલ્પ કરી કામે લાગી જવું.

દિયોદર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લા નો મહત્વનો તાલુકો છે. દિયોદર આ તાલુકાનું મુખ્ય મથક છે. …

ઊંઝા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાનાં ઊંઝા તાલુકામાં આવેલું શહેર છે, અને તે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. ઊંઝા નગરપાલિકા છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ઊંઝાની વસ્તી ૫૩,૮૭૬ હતી. ઊંઝાનું માર્કેટયાર્ડ એશિયામાં સૌથી મોટું છે. ઊઝામાંપાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. ઊંઝા- વિકિપીડિયા માંથી

રાપર (જે અગાઉ રાહપર નામે ઓળખાતું) સમુદ્રકિનારાથી સરેરાશ ૭૯ મી.(૨૫૯ ફીટ)ની ઉંચાઈ પર આવેલું છે. આ કચ્છ જિલ્લાનાં વાગડ વિસ્તારનું મુખ્ય શહેર છે. આસપાસનાં લગભગ ૧૦૦ કિ.મી. જેટલા વિસ્તારમાં કોઈ મોટું શહેર ન હોવાનાં કારણે સ્થાનિય લોકો માટે રાપર વ્યાપાર ધંધાનાં કેન્દ્ર સમાન બનેલું છે. જિલ્લાનું વડું મથક, ભૂજ અહીંથી ૧૪૦ કિ.મી. પશ્ચિમમાં આવેલું છે. અહીં નજીકમાં આવેલું ધોળાવીરા લગભગ ૧૫૦૦ વર્ષ પહેલાંની હરપ્પન સંસ્કૃતિનો વારસો અને અવશેષ ધરાવતું પ્રખ્યાત પૂરાતત્વ સ્થળ છે. આસપાસનાં લગભગ ૧૧૦ ગામો માટે આ મુખ્ય ખરીદ-વેંચાણ કેન્દ હોય અહીં લગભગ બધીજ બેંકોની શાખાઓ તથા મોટી […]

અંજાર ભારતના ગુજરાત રાજ્યનું નાનું શહેર તેમજ તાલુકા મથક છે.કચ્છના અખાતથી લગભગ ૧૫ કી.મી. અંતરે આવેલું છે. નજીકમાં પાણી ના સ્રોત ન હોવાને કારણે અંજાર ભૂમીગત સીંચાઈ પર નિર્ભર છે. આ બાર તેર સૈકા જૂનું કચ્છનું એક શહેર છે. કચ્છના મહારાવ ખેંગારજી પહેલાએ વિ.સ. ૧૬૦૨ના માગશર વદ આઠમ-રવીવારના દિવસે તોરણ બાંધીને અંજાર શહેરની સ્થાપના કરી હતી. આજે પણ આ દિવસે શહેરના સ્થાપનાદિન ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. સ્થાપના પહેલાના સમયમાં આ વિસ્તાર અંજાડવાસ તરીકે ઓળખાતો હતો. અજેપાળના નામ પરથી આ વિસ્તાનું નામ અંજાર પડ્યું તેમ કહેવાય છે. એક મત એવો […]

ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો મહત્વનો તાલુકો તેમ જ મહત્વનું શહેર છે. ગાંધીધામ આ તાલુકાનું તાલુકા મથક છે. ભારતના પ્રમુખ બંદરો પૈકીનું કંડલા બંદર અહીં આવેલ હોવાથી ગાંધીધામ ચોવીસ કલાક ધમધમતું રહે છે. ગાંધીધામ દેશના અન્ય ભાગ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમ જ બ્રોડગેજ રેલ્વેમાર્ગ વડે જોડાયેલ છે. ગાંધીધામ- વિકિપીડિયા માંથી

વિસનગર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વિસનગર આ તાલુકાનું મુખ્ય મથક છે. વિસનગર નામ વીસલદેવ રાજાના નામ પરથી પડયું છે. ઉત્તર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની શરુઆત એમ.એન. કૉલેજથી થઈ. તેથી તેને \”રણની રાણી\” કહેવામાં આવે છે. જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનીત કવિશ્રી. વી. કે. ગોકાક આ કોલેજના પ્રાચાર્ય રહી ચૂકયા છે.રંગભૂમિના નટ સમ્રાટ જયશંકર \”સુંદરી\” આ સંસ્કાર નગરીનું સંતાન. સહકારી કાર્યકર સાંકળચંદ પટેલની આ કર્મભૂમિ. શિક્ષણ ઊપરાંત વિસનગર ધંધાનું મોટું ધામ છે. તાંબા-પીત્તળનાં ઘાટનાં વાસણો માટે તે ખ્યાત છે. વીસનગરમાં ઇજ્નેરી કોલેજ અને ડેન્ટલ કોલેજ […]

મોડાસા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. મોડાસા આ તાલુકાનું મુખ્ય મથક છે. મોડાસા – વિકિપીડિયા માંથી

લીંબડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનાં મહત્વના લીંબડી તાલુકામાં આવેલું એક નગર છે, અને તે લીંબડી તાલુકાનું મુખ્ય મથક પણ છે. લીંબડીના ઠાકોર સાહેબે સ્વામી વિવેકાનંદને પશ્ચિમમાં યોજાઇ રહેલી સનાતન ધર્મની પરિષદમાં ભાગ લેવા માટેની પ્રેરણા આપી હતી. ભવિષ્યમાં આ પ્રકારની ધર્મ પરિષદ યોજાવાની છે એવી વાત વિવેકાનંદે સૌપ્રથમવાર ગુજરાતમાં સાંભળી હતી.[૧]. લીંબડીમાં મુલનાયક શ્રીબાહુજીનસ્વામી નું જીનાલય તેમજ શેઠ શ્રી લાલચંદ ગોવિંદજી પરિવાર નાં માવડીમાતા નું સ્થાનક આવેલું છે. લીંબડી – વિકિપીડિયા માંથી

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors