જાણીયે આપણા રાષ્ટ્રગીત (કવિતાની) બાકીની પંક્તિઓ રાષ્ટ્રગીત ગુજરાતીમાં જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્યવિધાતા! પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રવિડ ઉત્કલ બંગ, વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગ, તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માંગે, ગાહે તવ જયગાથા। જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્યવિધાતા! જય હે, જય હે, જય હે જય જય જય જય હે॥ કવિતાનીબાકીનીપંક્તિઓ પતન-અભ્યુદય-વન્ધુર-પંથા, યુગયુગ ધાવિત યાત્રી, હે ચિર-સારથી, તવ રથ ચક્રેમુખરિત પથ દિન-રાત્રિ દારુણ વિપ્લવ-માઝે તવ શંખધ્વનિ બાજે, સંકટ-દુખ-શ્રાતા, જન-ગણ-પથ-પરિચાયક જય હે ભારત-ભાગ્ય-વિધાતા, જય હે, જય હે, જય હે, જય જય જય […]
જાણો આપણા રાષ્ટ્રધ્વજ વિશે આપણી આઝાદીનું પ્રતિક છે આપણો તિરંગો, જેના વિશે આપણા પ્રથમ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરું એ જણાવ્યુ હતું કે ‘રાષ્ટ્ર્ધ્વજ માત્ર ભારતની આઝાદીનું જ નહી પણ ભારતમાં રહેનારા દરેક નાગરિકની આઝાદીનું પ્રતિક છે. ભારતની આઝાદી (૧૫ ઓગસ્ટ ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા તા. ૨૨ જુલાઇ ૧૯૪૭ના રોજ મળેલ ‘બંધારણ સભા’ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે. આ ધ્વજ ત્રણ રંગનો બનેલો છે. જેમાં ઉપરનો કેસરે રંગ શોર્ય અને ત્યાગનો સૂચક છે. જે […]
શ્રીકૃષ્ણનું જીવનદર્શન ઇશ્વર એક પણ નામ અનેક. વ્યક્તિ એક પણ સ્વરૃપ અનેક. ગોવાળ એક પણ ગાયો અનેક. ગોપ એક પણ ગોપીઓ અનેક. મૂર્તિ એક પણ મંદિરો અનેક. બ્રહ્માંડો ચૌદ પણ બ્રહ્મ એક. ભગવાન એક પણ ભક્તો અનેક. અવતારો અનેક પણ એ બધામાં ‘પૂર્ણ પુરૃષોત્તમ એક. બાળક એક પણ માતા પિતા બે… એ કોણ ? એ છે આપણો લાલો, કાનુડો, કાનજી. રાણીઓ અનેક પણ રાજા એક. પ્રેમીઓ અનેક પણ પ્રેમી એક. ચક્રો અનેક પણ પ્રસિદ્ધ સુદર્શન ચક્ર તો એક જ. પર્વતો અનેક પણ પુણ્યશાળી ગોવર્ધન પર્વત એક. યોગીઓ અનેક પણ યોગેશ્વર […]
આ જગતમાં કઈ રીતે રહેવું? * બાહ્યભાવથી જગત સાથે સંબંધ રાખવો. * અંતરભાવથી ભગવાન સાથે અનુસંધાન રાખવું. * બહારથી સક્રિય, અંદરથી નિષ્ક્રિય. * ડાબે હાથે જગતના કામ કરવાં,જમણો હાથ હરિને સોંપવો. * જળકમળવ્રત. * જળમાં નૌકા રહે છે તે રીતે.જલ ઉપર નાવડી હોય છે.નાવમાં જળ હોતું નથી.તેવી જ રીટે સાધક સંસારમાં રહે તેથી નુકશાન નથી,પણ સાધકના હ્રદયમાં સંસાર રહેવા માંડે ત્યારે જીવનનૌકા હાલમડોલમ થવા માંડે. * જળકમળવ્રત,અલિપ્તનાસક્ત ભાવથી. * લોકગીતામાં કહ્યુ છે તેમ- સંસારથી સરસો કહે,મન મારી પાસ, સંસારથી લોપાય નહી,જાણે મારો દાસ. * આપણે દેણદાર છીએ અને જગત લેણદાર […]