આપણામાં શ્રધ્ધાનો જન્મ નથી થયો તેની કેવી રીતે ખબર પડે ?

આપણામાં શ્રધ્ધાનો જન્મ નથી થયો તેની કેવી રીતે ખબર પડે ? * વર્તમાન અને ભવિષ્યની ચિતા રહ્યા કરે તે.

ઉત્તમ-શોધ કઈ ?

ઉત્તમ-શોધ કઈ ? * સ્વ-ભાવની.

જાણીયે આપણા રાષ્ટ્રગીત (કવિતાની) બાકીની પંક્તિઓ રાષ્ટ્રગીત ગુજરાતીમાં જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્યવિધાતા! પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રવિડ ઉત્કલ બંગ, વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગ, તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માંગે, ગાહે તવ જયગાથા। જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્યવિધાતા! જય હે, જય હે, જય હે જય જય જય જય હે॥ કવિતાનીબાકીનીપંક્તિઓ પતન-અભ્યુદય-વન્ધુર-પંથા, યુગયુગ ધાવિત યાત્રી, હે ચિર-સારથી, તવ રથ ચક્રેમુખરિત પથ દિન-રાત્રિ દારુણ વિપ્લવ-માઝે તવ શંખધ્વનિ બાજે, સંકટ-દુખ-શ્રાતા, જન-ગણ-પથ-પરિચાયક જય હે ભારત-ભાગ્ય-વિધાતા, જય હે, જય હે, જય હે, જય જય જય […]

જાણો આપણા રાષ્ટ્રધ્વજ વિશે

જાણો આપણા રાષ્ટ્રધ્વજ વિશે આપણી આઝાદીનું પ્રતિક છે આપણો તિરંગો, જેના વિશે આપણા પ્રથમ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરું એ જણાવ્યુ હતું કે ‘રાષ્ટ્ર્ધ્વજ માત્ર ભારતની આઝાદીનું જ નહી પણ ભારતમાં રહેનારા દરેક નાગરિકની આઝાદીનું પ્રતિક છે. ભારતની આઝાદી (૧૫ ઓગસ્ટ ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા તા. ૨૨ જુલાઇ ૧૯૪૭ના રોજ મળેલ ‘બંધારણ સભા’ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે. આ ધ્વજ ત્રણ રંગનો બનેલો છે. જેમાં ઉપરનો કેસરે રંગ શોર્ય અને ત્યાગનો સૂચક છે. જે […]

કઈ વ્યક્તિ જીવનમાં ધન્યતાનો ભાવ અનુભવ કરે છે ?

કઈ વ્યક્તિ જીવનમાં ધન્યતાનો ભાવ અનુભવ કરે છે ? * નિષ્કામપણે અન્યનું હિત કરનારી. * જેની સકળ દ્રિધાઓનો અને સંશયોનો અંત આવી ગયો હોય તે. * જેણે ઈચ્છાઓ નિયંત્રિત કરી છે તે. * જેની અન્ય પ્રત્યેની અપેક્ષાઓ છુટી ગઈ છે તે. * જેને પરમાત્માં પર સંપુર્ણ વિસ્વાસ છે તે.

શ્રીકૃષ્ણનું જીવનદર્શન શ્રીકૃષ્ણનું જીવનદર્શન શ્રીકૃષ્ણનું જીવનદર્શન શ્રીકૃષ્ણનું જીવનદર્શન

શ્રીકૃષ્ણનું જીવનદર્શન ઇશ્વર એક પણ નામ અનેક. વ્યક્તિ એક પણ સ્વરૃપ અનેક. ગોવાળ એક પણ ગાયો અનેક. ગોપ એક પણ ગોપીઓ અનેક. મૂર્તિ એક પણ મંદિરો અનેક. બ્રહ્માંડો ચૌદ પણ બ્રહ્મ એક. ભગવાન એક પણ ભક્તો અનેક. અવતારો અનેક પણ એ બધામાં ‘પૂર્ણ પુરૃષોત્તમ એક. બાળક એક પણ માતા પિતા બે… એ કોણ ? એ છે આપણો લાલો, કાનુડો, કાનજી. રાણીઓ અનેક પણ રાજા એક. પ્રેમીઓ અનેક પણ પ્રેમી એક. ચક્રો અનેક પણ પ્રસિદ્ધ સુદર્શન ચક્ર તો એક જ. પર્વતો અનેક પણ પુણ્યશાળી ગોવર્ધન પર્વત એક. યોગીઓ અનેક પણ યોગેશ્વર […]

આ જગતમાં કઈ રીતે રહેવું?

આ જગતમાં કઈ રીતે રહેવું? * બાહ્યભાવથી જગત સાથે સંબંધ રાખવો. * અંતરભાવથી ભગવાન સાથે અનુસંધાન રાખવું. * બહારથી સક્રિય, અંદરથી નિષ્ક્રિય. * ડાબે હાથે જગતના કામ કરવાં,જમણો હાથ હરિને સોંપવો. * જળકમળવ્રત. * જળમાં નૌકા રહે છે તે રીતે.જલ ઉપર નાવડી હોય છે.નાવમાં જળ હોતું નથી.તેવી જ રીટે સાધક સંસારમાં રહે તેથી નુકશાન નથી,પણ સાધકના હ્રદયમાં સંસાર રહેવા માંડે ત્યારે જીવનનૌકા હાલમડોલમ થવા માંડે. * જળકમળવ્રત,અલિપ્તનાસક્ત ભાવથી. * લોકગીતામાં કહ્યુ છે તેમ- સંસારથી સરસો કહે,મન મારી પાસ, સંસારથી લોપાય નહી,જાણે મારો દાસ. * આપણે દેણદાર છીએ અને જગત લેણદાર […]

શરીરને નવ દ્રારની નગરી કહી છે

શરીરને નવ દ્રારની નગરી કહી છે દ્રાર                   તમના નામ -બે નેત્ર          ખધોત અને આવિર્મુખ – બે નાક.        નલિની અને નાલિની. – બે કાન.        દેવહુ અને પિતહુ. – મુખ.          મુખ્યા. -લિંગ.           આસુરી. – ગુદા.         નિવૃતિ.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors