વેરભાવ ઉત્પન્ન થતા શું થાય ? * માનસિક તનાવ વધ્યા કરે. * શાંતિ નષ્ટ થઈ જાય. * ઊંધ હરામ થઈ જાય. * ભોજન ઉપરની પ્રીતિ ઊઠી જાય.

શ્રેષ્ટ વિજય કયો ? * ઇદ્રિયો,અંતઃકરણ કે ત્રણ ગુણમાં ન ખેચાવું. * આત્મવિજય. * ભગવત- ઇચ્છાને વશ થવું.

કઈ સમજણ બોજારુપ બને છે ? * જે સમજણ સાથે ક્રિયાઆચરણ ન જોડાયેલા હોય તે સમજણ બોજારુપ બની જાય.

અસુર કોને કહેવાય? * સ્વાર્થીને. * દુષ્ક્રુત્ય કરનાર. * ભય ઉપજાવનાર. * અપરાધ કરનાર.

ચરિત્ર ધડતરમાં પાયાની બાબત કઈ ? * નિષ્ટા.

મોટામાં મોટો ગુરૂ કોણ? * વિવેક.

વિશ્વ શું છે? *ભગવત્શક્તિની નિરંતર રમણા

શાશ્વત ધર્મ કયો ? * સ્વધર્મ. * અન્ પ્રાણીઓના દુઃખથી દુઃખી થવું. * અન્યના આનંદમાં આનંદ માણાવો. * પોતે પોતાને ઓળખેતે. * વ્યક્તિના વિકાસને વેગ આપનાર શક્તિ,નિયમ કે સિદ્રાંત.

ધ્યાન ધરવું એટલે શું ? * ધારણાનો વિષય હોય તેમાં મન સંપુર્ણ તલ્લીન અથવા એકરુપ થઈ જાય. * ધારણાના વિષય સિવાય મનમાં અન્ય કોઈ વસ્તુનો પ્રવેશ ન થાય. * ધ્યાન કરનાર અને ધ્વેય-પદાર્થ સિવાય બીજી કોઈ વસ્તુની હાજરી ન રહે તે ધ્યાન.

અહંકારમાથી મુકત થવાનો  ઉપાય  શું? * અહંકારમાથી પોતાપણૂ હટાવી દેવું. * પોતાની ઇચ્છાઓને પ્રબલ ન બનાવવી. * શેરમાથે સવાશેર હોયજ છે તેની જાગૃતિ રાખવી. * અન્યની આવડતની પ્રશંશા કરતા શીખવું. * મહત શક્તિ કાર્ય કરી રહિ છે અને તેની ઇચ્છા પ્રમાણે થાય છે.એ બાબતનું વિસ્મરણ ન થવુ જોઈએ. * સંબંધ કે સહવાસમાં આવનારમાં ઇશ્વર છે એમ સમજી તેમની નિરપેક્ષભાવે સેવા કરવી.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors