* ટુથબ્રસ,ટુથપેસ્ટના બદલે સરસવનુંતેલ,સિંધવ મીઠું અને હળદર દ્રારા મંજન કારવું. * ભારતીય પધ્ધતિથી મલ વિસર્જન સમયે દાંતોને ભિંસીને રાખો. * ચા,કોફી,પાન,ગુટખા,ચોકલેટ તથા અપ્રાકૃતિક ઠંડા પીણાનું સેવન ના કરવાથી દાંતોની કોઈ બિમારી નહી થાય. * તાંબાના ધડાન પાણીથી ભરી આખી રાત લાકડાના પાટીયા પર રાખો.આ પાણીને વહેલી સવારે પીતા સમય ચપ્પલ પહેરીને અથવા આસન પર ઊભડક બેસીને ધુંટડે ધુંટડે પાણી પીવું. * દુનિયાની કોઊ પણ કંપની આજ સુધી તળાવની ચીકણી માટીથી ઉત્તમ શૈમ્પુ બનાવી શકી નથી. * ન્હાતી વખતે પગના તળીયાને બરાબર રગડો,જેટલા વધારે તળીયા ચમકશે તેટલોજ વધારે ચહેરો ચમકશે. * જયાં […]

ભ્રારતીય સંસ્કૃતિ અને સંસ્કારીતાની પુજનીય પૌરાણિક સ્ત્રીઓ સંસ્કૃતિ અને સંસ્કારીતા ભારતની ધરોહર છે,જે વિશ્વભરમાં ફેલાયેલી છે. ભારતમાં પ્રાચીન સમયથી સ્ત્રીને સન્માનની ભાવનાથી જોવામાં આવે છે.આપણા મહાન ગ્રંથો,વેદો,ઉપનિષદો જેવા કે રામાયણ અને મહાભારતમાં પણ નારી શક્તિનો મહિમા ગાવામાં આવ્યો છે.તે સમયમાં પણ સ્ત્રીઓ સાથે અત્યાચાર નહોતા થતા તેવુ નહોતુ પણ પોતાની અદ્રુત શક્તિને કારણે તે સ્ત્રીઓએ પુરુષને નમાવ્યા તો ક્યાંક તેણે પતિવ્રતા પત્ની તરીકે પતિનો સાથ આપ્યો,અગ્નિ પરીક્ષાઓ આપી તો કોઈક દ્રૌપદી પાંચ પતિની એક પત્ની તરીકે અંકિત થઈ તો તારામતી અને અરુંધતી જેવી નારીઓએ પતિના કદમ સાથે કદમ મિલાવ્યા.જ્યારે રાધા […]

દાઝવાની સમસ્યા પણ એક બિમારીની સમસ્યા જેટલી જ કસ્ટદાયક હોય છે. જેમ વાગ્યું હોય અને લાંબા સમય સુધી દુખ્યા કરે તેમજ ઘણીવાર તેનો ડાધ પણ રહી જાય, તે જ રીતે દાઝ્યા હોઇએ તો પણ દુખાવો થાય છે અને તેના ડાધ તો લાંબા સમય સુધી જતા જ નથી. કેટલીક વાર જીંદગીભર તેની નિશાનીઓ રહી જાય છે. દાઝ્યા હોઇએ તો તેને મટાડવું તો મેડિકલ માટે પણ એટલું સહેલું નથી. ઘણીવાર તો ડૉક્ટરની દવાઓ કરતાં આપણા દેશી નૂસખાઓ વધારે કારગર સાબીત થતા હોય છે. આજે અહીં આવા જ કેટલાક નૂસખા આપવામાં આવ્યા છે, […]

સાંધાના દુખાવાની તકલીફમાં અપનાવો આ ટિપ્સ. નોકરી કરતા હોય અને તેમાં પણ ૮-૧૦ કલાક કમ્પ્યૂટરની સામે બેસીને કામ કરવાનું હોય તો, કમર અને સાંધાની ઘણી જીવલેણ બિમારીઓ થવાની શક્યતા હોય છે. તમારા હાથમાં, ખભામાં કે કમરમાં ક્યાંય પણ દુખાવો થતો હોય તો, સમજી લો કે, બિમારીનાં એંધાણ શરૂ થઈ ગયાં છે. બેસવાની યોગ્ય રીતે ના હોય, ખુરશી બરાબર ના હોય કે કામ કરવાની ખોટી ઢબના કારણે ખભાની અને ખબરની તકલીફ થઈ શકે છે. ૧. તમારી નોકરી નવી-નવી છે અને તમને કમ્પ્યૂટર સામે કામ કરવાની આદત નથી તો, શરૂવાતથી જ બેસવાની […]

* નવશેકું ઓલિવ ઓઇસ રાતના લગાડવાથી અને સવારે વાળ ધોવાથી વાળ ખરતાં ખટકશે. * ટાલ પડી હોય એ જગ્યાએ કાંદો ઘસવો જ્યાં સુધી કાંદો લાલ રંગનો થાય. પછી એ જગ્યાચે મધ લગાડવું. * આમળાના કટકાને કોપેલના તેલમાં ઉકાળવું. એ તેલ રોજ લગાવવું. આ પ્રયોગ અકસીર છે. * રાઇના તેલમાં મેંદીના પાનને ઉકાળવા. પાન બળી જાય પછી ગાળી લેવું. આ તેલથી માલીશ કરવાથી ધણૉ ફરક પડે છે. * ટાલ માટે લીંબુના બી ભૂકાનું મિશ્રણ લગાડવાથી ફરક  પડે છે. * આંગળીના ટેરવાથી ભીના માથામાં (ઠંડા પાણીથી ઘોયેલુ માથુ) મસાજ કરવાથી ઉતરતાં વાળ […]

મહિલાઉદ્ઘારનાં પ્રણેતા મૃદુલાબહેનઃ મૃદુલાબહેન સારાભાઇ જન્મઃ-૧૯૧૦૦ આશરે માતાનું નામઃ- સરલાબહેન પિતનું નામઃ-અંબાલાલ બાળપણ ખૂબ જ લાડકોડમાં વીત્‍યું હતું. માતા અને દાદીમા પાસેથી તેમને રાષ્‍ટ્રપ્રેમ અને સમાનતાની ભાવનાના સંસ્‍કાર મળ્યા હતા. તેમને પરદેશથી શિક્ષકને બોલાવી ઘેર જ શિક્ષણ આપવાની સુવિધા તેમનાં માતાએ કરી હતી. સારાભાઇએ કુટુંબને ગાંધીજી સાથે ઘનિષ્‍ઠ સંબંધ હતો. મૃદુલાબહેન આમ તો રેશમી વસ્‍ત્રો અને અલંકારો પહેરવાનાં ખૂબ જ શોખીન હતાં, પરંતુ ગાંધીજીનાં વિચારોની અસરોથી તેમણે પોતાના બધા શોખને તિલાંજલી આપી દીધી. સાદાઇથી જીવન જીવવાનું તેમણે નક્કી કર્યું. સ્‍ત્રીઓના સમાન અધિકાર માટેની તેમની ઝંખના અજોડ હતી. નીચેનો પ્રસંગ તે […]

ફોર્ચ્યુનની યાદીમાં ટોચની દસ મહિલાઓ (૧)કાવેરી કલાનિધિ પગાર પેકેજ: રૂ. ૫૭ કરોડ (રૂ.૫૭૦ મિલિયન) કંપની: સન ટીવી નેટવર્કના એક્ઝિક્યુટિવ ડાયરેકટર ભારતમાં સૌથી વધુ પગાર મેળવતા મહિલા. ગયા વર્ષેનું પેકેજ અંદાજીત ૭૨ કરોડ   (૨)ઉર્વી એ. પિરામલ પગાર પેકેજ: રૂ.૭.૩ કરોડ (રૂ.૭૩ મિલિયન) કંપની:Peninsula Landના ચેરપર્સન વાર્ષિક: રૂ.૭.૩ કરોડ રૂપિયા પગાર       (૩)પ્રીતા રેડ્ડી પગાર પેકેજ: રૂ.૬.૯ કરોડ (રૂ.૬૯ મિલિયન) કંપની:એપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝના મેનેજીંગ ડાયરેકટર વાર્ષિક: રૂ. ૭.૩ કરોડ રૂપિયા પગાર     (૪)વિનીતા સિંઘાનિયા પગાર પેકેજ: રૂ.૫.૯ કરોડ (રૂ.૫૯ મિલિયન) કંપની: જે.કે.લક્ષ્મી સિમેન્ટના એમડી વાર્ષિક: રૂ. ૫.૯ કરોડ […]

* ત્વચા માટે દાળનો માસ્ક ખૂબ અસરકારક છે. કોઇપણ દાળમાં એક ચપટી હળદર નાખીને એને વાટીને એની પેસ્ટ બનાવી લો. એમાં થોડાંક ટીપાં લેમન જ્યુસ અને એક ચમચો દૂધ નાખી ત્વચા ઉપર લગાવો. સૂકાઇ જવા આવે એટલે બરાબર ઘસી ધોઇ નાખો.ઘરનું કામકાજ કરતી વખતે હાથમાં રબર ગ્લોવ્ઝ પહેરી રાખો. જ્યારે પણ ચહેરા ઉપર ક્રીમ લગાવો ત્યારે હાથને ન ભૂલશો. *શાકભાજી કે ફળ સમારતાં પહેલાં હાથમાં થોડું વિનેગર ઘસી લેશો તો હાથ ઉપર ડાઘા નહીં પડે અને હાથ બરછટ નહીં થાય. જો કે, કામ પતી ગયા પછી હાથ સાબુથી ધોવાનું ભૂલશો […]

•મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે. •મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી દળેલી તમાકુ ચોપડવાથી પીડા મટે છે. •ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી પીડા મટે છે. •કાનખજૂરાના ડંખ ઉપર કાંદો અને લસણ વાટીને ચોપડવાથી ઝેર ઉતરી જાય છે. •કાનખજૂરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજૂરો નીકળી જશે અને આરામ થશે. •કાનખજૂરો, બગાઈ જેવા જીવજંતુ કાનમાં ગયા હોય તો મધ અને તેલ ભેગા કરી કાનમાં નાખવાથી નીકળી જશે અને આરામ થશે. •કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીસીને ડંખ ઉપર […]

*કપડાં પર તમાકુવાળા થૂંકનો ડાધ પડ્યો હોય તો, ડાધની બંને બાજુએ કળી ચૂનાનો લેપ કરી કપડાને થોડો સમય સૂકવ્‍યા પછી ચૂનો સાફ કરતા ડાધ નીકળી જશે. *ફલાવર પોટમાં રાખેલા ફૂલને વધારે દિવસ ખીલેલા રાખવા માટે ફલાવર પોટનાં પાણીમાં ન વપરાતી દવાની ટેબલેટ નાંખવાની ફૂલ વધારે દિવસ તાજા રહેશે. *ફુદીનાના પાનને તેલમાં તળીને બોટલમાં ભરી રાખવાથી તેનો ગમે ત્‍યારે ઉપયોગ કરી શકાય છે. *ભજીયાનાં ખારામાં ખાવાનો સોડાને બદલે દૂધ અથવા લીંબુના ફુલ નાખવામાં આવે તો ભજીયા ફૂલે છે અને પૌષ્ટિ ત્તત્‍વો સચવાઈ રહેશે. *ઘંઉના લોટમાં થોડો ચોખાનો લોટ મેળવી બાંધવાની રોટલી […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors