જીવનસાથી વચ્ચે પ્રેમ કાયમ રાખવાની ટિપ્સ   આજની જીવનશૈલીમાં સંબંધોમાં તણાવ બહુ સામાન્ય વાત છે. પણ જ્યારે વાત છૂટાછેડા સુધી પહોંચી જાય ત્યારે તેને સામાન્ય ન ગણાવી શકાય. કહેવાનો અર્થ એ છે કે દરેક સંબંધમાં ઝઘડા થતા હોય છે પછી તે પતિ-પત્નીનો સંબંધ હોય કે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનો કે મિત્ર-મિત્ર વચ્ચેનો. જરૂરી નથી કે તમે તમારા સંબંધને બચાવવાનો બિલકુલ પ્રયાસ જ ન કરો. જો દિલથી સંબંધ બચાવવાની કોશિશ કરશો તો કામ બહુ સરળ બની જશે અને સફળતા પણ મળશે. તમે તમારા જીવનસાથી સાથેના સંબંધને મજબૂત અને ઉત્તમ બનાવવા માટે અનેક એવા ફંડા […]

જગતનું ઓલ્ડેસ્ટ અને લેટેસ્ટ સુપ્રા કોમ્પ્યુટર-માનવ મગજ   એક ડોકટરે એમના લેબમાંથી બહાર આવ્યા અને આવા શબ્દો ઉચ્ચાર્યાઆ યુવાન ના મગજમાં શકય તેટલા તમામ એંગલથી મે ફોટા લીધા છે કોઈપણ એક્ષરેમાં એવું જાણવા મળ્યુ નથી કે તેનામાં સાંભળવાનું યંત્ર હો..\” છતા પણ મારા ટેસ્ટથી એવું જણાય છે કે એનામાં ૬૫% શ્રવણ શક્તિ છે આ કિસ્સાને ચમત્કાર ગણાવતા ન્યુયોર્કના ખ્યાત નામ ઈ.એન.ટી સર્જનને પેલા પિતાએ જવાબ આપ્યો \”એ ચમત્કારની વાત કઈક આવી છે મારો પુત્ર બહેરો અરે…કાન વગર જન્મો પણ મે એની ખોડને સ્વીકારવાનો ઈન્કાર કરી દિધો.નવ વર્ષ સુધી મે મારો […]

જન્મ… જન્મ કોઇ બાળક નો નહિ માતાનો થાય છે. ત્યારે એ સ્ત્રી જોડેએક પિતાને જન્મ આપે છે. જયારે તમને કોઇ પણ સમજીને સંભાળે છે, ત્યારે જ એક સાચા મિત્ર નો જન્મ થાય છે. જયારે કોઈ શીખવાડીને લક્ષ તરફ દોરે છે, ત્યારે જ એક શિક્ષક નો જન્મ થતો હોય છે. જયારે જીવનમાં નવું અનુભવી જતા હોવ, ત્યારે એક વિધૉથી નો જન્મ થતો હોય છે. બીજાને કંઈક રીતે નુકસાન પહોચાડી જવાય, તો સમજવું એક રાક્ષસ નો જન્મ થયો છે. જયારે સ્વાથી બનીને પોતાના માટે જીવીએ, ત્યારે ખુદનો જન્મ થયો છે એમ માનવું. […]

આધુનિક જમાનાના ચાર આશ્રમ ત્રિકાળદર્શી મુનિઓએ પ્રજાના કલ્યાણ માટે પહેલાના જમાનામાં ચાર વર્ણ અને ચાર આશ્રમની સ્થાપના કરી હતી.પણ આજે હજારો જુદીજુદી નાતો થઈ ગઈ છે સેકડો જાતના પંથો થયા છે અનેક જાતના સાધુઓ થયા છે અને તેનાથી વધારે તેના ધતિંગો થયા ઊભા થયા છે એટલે કે પહેલા જે જમાનામાં બનતું હતુ તે વર્ણ અને આશ્રમની ખુબીઓ આપણે સમજતા નથી પણ જેમ સરવાળો,બાદબાકી,ગુણાકાર અને ભાગાકાર છે તેમ મારા મતે બ્રમચર્ય,ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ એમ ચાર આશ્રમ છે તમને નથી ગમતુ તે બ્રહ્મચર્ય,કારણકે બાળપણમાં સરવાળા શીખવવાની માથાઝુટ જબરી હોય છે બાદબાકી […]

  શરીરનું વજન અને કામેચ્છા વચ્ચેનો સીધો-આડો સંબંધ માનવ મન એટલું ચંચળ છે બે ઘડીમાં તો માનવીનું મન વિશ્વનો પ્રવાસ કરી આવે છે. આ વિચારો આપણી સેક્સ લાઈફને મંદ બનાવી દે છે. પરંતુ મોટાભાગે આપણે થોડા સમય માટે આ વિચારોને હડસેલો મારી જિંદગીના પરમ આનંદની તૃપ્તી માણી લઈએ છીએ. કેટલાકં વિચારો એવા છે કે ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ કેંડો મુકતા જ નથી વધુ પડતાં વજનનો વિચાર આપણી કામોત્તેજના પર ઠંડંગાર પાણી રેડી દે છે. સંશોધને સાબિત કર્યું છે અને કેટલીક વાર વ્યક્તિ ગલત સમયે પણ આ વિચારો કરતી […]

સેક્સને મજેદાર બનાવા જીવનમાં અપનાવો ૫ તરકીબ પતિ-પત્ની વચ્ચેના પ્રેમભર્યા સંબંધ પાછળ મહત્વનો ફાળો હોય છે સેક્સનો પણ. અને સેક્સની ખરી મજા ત્યારે જ આવે છે, જ્યારે બંન્ને જણાં સાથે મળીને, સરખા સહયોગથી સેક્સને માણે. જોકે દરવખત આવું નથી પણ થતું. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે, બેમાંથી કોઇ એક કે પછી બેમાંથી કોઇને પણ સેક્સની શરૂવાત કરવી નથી ગમતી, જેના કારણે બંન્નેની રાતો બગડે છે. લગ્નના શરૂવાતના દિવસોમાં રોમાંસનું ઘોડાપૂર હોય, પરંતુ પછી ધીરે-ધીરે તે ઠંડુ પડતું જાય છે. ફરી એવું ઘોડાપૂર તો સૌ કોઇ ઇચ્છતું હોય છે, […]

બોધ કથા એક વ્યક્તિ પોતાના બાળકોને લીધે હંમેશા ચિંતિત રહેતી હતી.તેને તેના બાળાકો ભવિષ્યમાં મોટા થઈને શું બનશે તેનો વિચાર સતત આવતો રહેતો હતો.એક દિવસ તે વ્યક્તિ પોતાના ત્રણ બાળકોને લઈને કોઈ વિચારશીલ/ભવિષ્યવક્તા પાસે લઈ ગઈ અને કહ્યુ કે આના ગૂણ અને ભવિષ્ય તમે બતાવો.વિચારશીલ/ભવિષ્યવક્તા વ્યક્તિએ ત્રણેય બાળકોને બે-બ કેળા આપ્યા.અને પઈ તેનું નિરિક્ષણ કરવા લાગ્યા.

માનવીના જીવનમાં કોઇ બાબતમાં અતિરેક જોવા મળે એનો અનુભવ થાય ત્યારે એની વિશ્વસનીયતા અંગે શંકા જાગે. એમાં કેટલી સચ્ચાઇ હશે તે સવાલ પણ થાય. જેમાં સહજતા નથી તે દંભ છે.મનુષ્યે હોઇએ તેવા દેખાવું, તે રીતે વ્યક્ત થવું એમાં પ્રામાણિકતા છે, સહજતા છે. પોતે ન હોઇએ તેવા દેખાવા મથામણ કરવી તે દંભ છે. સહજતા પ્રાકૃતિક હોય છે. એના માટે કશા પ્રયત્ન કરવા પડતા નથી. એમાં નીતયાઁ નીર જેવી પારદર્શકતા હોય છે. સહજતા કુદરતી છે. એમાં મનુષ્યત્વનો રંગ અને સુગંધ હોય છે. સહજ ન દેખાવું તે અપ્રાકૃતિક છે. કાગળનાં ફૂલ જેવું. કાગળનાં […]

પં. દીનદયાળ ઉપાધ્યાય ભારતના એક શક્તિશાળી રાજકીય પક્ષના પ્રેરણાસ્ત્રોત. જન્મઃઈ. ૧૯૧૬ના સપ્‍ટેમ્બરની સોળમી તારીખે જયપુર અજમેર લાઇન પરના ધનકિયા ગામમાં મોસાળ જીવનઃ  સહેજ દૂબળો બાંધો, સસ્મિત ચહેરો, ર્દષ્ટિમાં નિર્વ્યાજ સરળતા, ધોતી-ઝભ્‍ભાનું સાદું વસ્ત્ર-પરિધાન અને આત્મીયતાથી વાતાવરણને છલકતું કરતી પ્રતિભા. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આ વિશેષ તેમના નાના રેલવે અધિકારી અને રેલવે અધિકારી અને પિતા સ્ટેશન માસ્તર. એથી જ કદાચ રેલના પાટા અને પ્‍લેટફોર્મ  સાથે જોડાયેલું દીનદયાળજીનું જીવન રેલવે-પ્રવાસ દરમિયાન જ પૂર્ણવિરામ પામ્યું. બચપણથી જ માતાપિતાનું મૃત્યુ થતાં મામાને ત્યાં ઉછરેલા દીનદયાલ બાલ્યાવસ્થાથી જ સ્વાવલંબી બન્યા. કાનપુરની કૉલેજના ગણિતશાસ્ત્ર સાથેના પ્રથમ વર્ગમાં […]

નવનું મહત્વ નવ દુર્ગા ૧,શૈલયુપી  ૨,બ્રહ્મચારીણી ૩,ચંદ્ર ધંટા ૪,કુષ્માડાં  ૫,સ્કંધમાતા ૬,કાત્યાયની  ૭,કાલરાત્રી ૮,મહાગૌરી ૯,સિધ્ધિદાત્રી નવ ચંડસમા ૧,બ્રાહ્મી , ૨,વૈક્ષ્નવી ૩,વારાહિ ૪,વજી ૫,ચંડિકા ૬,મેધા ૭,માહેશ્ર્વરી ૮,કુમારી ૯,નારસિંહી નવગ્રહ ૧,બુધ ૨,શુક્ર ૩,પૃથ્વી ૪,મંગળ ૫,ગુરૂ ૬,શનિ ૭,યુરેનસ ૮,નેપચ્યુન ૯,પ્લુટો નવ નાગજાતિ ૧,અનંત ૨,વાસુકી ૩,શેષ ૪,પદમનાભ ૫,કંબલ ૬,શંખપાલ ૭,કાલિય ૮,તક્ષક ૯,ધૃતરાષ્ટ નવ ખંડ ૧,કેતુમાલ ૨,રમ્યક ૩,ભદ્રક્ષ્વ ૪,ભારત ૫,ઇલાવૃત ૬,હરિવર્ષ ૭,હિરણ્મ ૮,કિપુરુષ ૯,ઉતરકુરુ નવધાભકિતી ૧,પાદ્સેવન ૨,વંદન ૩,સ્મરણ ૪,અર્ચન ૫,કીર્તન ૬,સાખ્ય ૭,દાસ્ય ૮,શ્રવણ ૯,આત્મ નિવેદન નવ રત્ન ૧,મણેક ૨,પોખરજ ૩,પાનુ ૪,લસણીયો ૫,મોતી ૬,ગોમેદ ૭,પરવાળુ ૮,નીલમ ૯,હિરો રાજાભોજનાનવપંડીતો ૧,કલિદાસ ૨,ધન્વંતરી ૩,અમર ૪,શંકુ ૫,ક્ષપણક ૬,વેતાળ ૭,વરાહમિહિર ૮,વરરૂચિ ૯ઘટકર્પર […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors