નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું તે  જ  હું  તે જ  હું  શબ્દ  બોલે -નરસિંહ મહેતા ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવાં અંતે   તો    હેમનું   હેમ   હોયે -નરસિંહ મહેતા પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર સમદ્રષ્ટિ ને સર્વ સમાન -નરસિંહ મહેતા હું કરું હું કરું  એ  જ અજ્ઞાનતા શકટનો ભાર જ્યમ શ્વાન તાણે -નરસિંહ મહેતા..

બેફામ ઇચ્છા વાળું જીવન એ વન છે, માયૉદિત ઇચ્છા વાળું જીવન એ ઉપવન છે, પરંતુ ઇચ્છાઓથી પર થઇને જીવવું એ નંદનવન છે.

જિંદગી મળવી એ નસીબ ની વાત છે, મૃત્યુ મળવું એ સમય ની વાત છે, પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું, એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે… (To be born and alive, is fate; to meet death is the question of time. But to stay alive in somebody\’s heart/mind after death is proof of your (good)deeds) ——————————————————————- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી. (A man\’s high stature is as a result of good qualities, whereas he […]

* સાચું શ્રવણ એ જ છે જે ચિતનમાં પરિણમે અને સાચું ચિંતન એ જ છે જે આચરણમાં પરિણમે. * આચાર્ય બ્રહ્મા સ્વરૂપ છે, પિતા પ્રજાપતિ સ્વરૂપ છે, માતા પૃથ્વી સ્વરૂપ છે, ભાઈ પોતાનું સ્વરૂપ છે. * વેદ સમાન કોઈ શાસ્ત્ર નથી , શાંતિ સમાન કોઈ સુખ નથી, સુર્ય સમાન કોઈ જ્યોતિ નથી, જ્ઞાન સમાન કોઈ ધન નથી. * વિદ્યા જેવો કોઈ સાચો  મિત્ર નથી, વિદ્યા જેવું કોઈ ધન નથી, વિદ્યા જેવું કોઈ સુખ નથી. * ગંગા સમાન કોઈ તીર્થ નથી, માતા સમાન કોઇ ગુરુ નથી, વિષ્ણુ સમાન કોઈ દેવ નથી, […]

* પંખીઓ એમના પગથી જાળમાં સપડાય છે જયારે માણસો વિચારોથી સપડાય છે. * જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે ,પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી. * વ્યક્તિની પોતાની હિંમતના પ્રમાણમાં જ તેનો વિકાસ થાય છે. * કાટ ખાઈને મરવું તેના કરતાં ઘસાઈને મરવું સારૂ. * આપણા આત્માની પ્રગતિ એ આપણી પ્રગતિનો આત્મા છે. * જેણે મન જીત્યું છે તેણે જગતને જીત્યું છે . * જયારે આપણે કોઈ કામ કરવાની ઈચ્છા રાખીએ છીએ ત્યારે શક્તિ એની મેળે જ આવી જાય છે. * પોતાનામાં […]

-અમાસ ન હોય તો પુનમનું મહત્વ કેમ સમજાત ? – મૃત્યુનું કરણ રોગ નહિ પણ જન્મ છે . – કપટ કરવાની ઇચ્છા થાય તો મોહમાયા પર કરજો. – સત્યને દલીલની જરૂર નથી. – મૂર્ખ મિત્ર કરતા, સમજદાર દુશમન સારો… – મનુષ્યની પ્રથમ ફરજ પાડોશી પ્રત્યે છે – તૃષ્ણાઓનો કોઇ અંત નથી,તે અનંત છે. -જીવનમાં સાદાઈ રાખો,દંભ ન કરો. -\”હું\” જયારે મરશે ત્યારે માધવ પ્રગટશે. – લાયકાત વિનાની પ્રશંસા એટલે ઢાંકેલી મશ્કરી. – સત્ય બોલવું એ કલિયુગમા તપસ્યા છે. – ધડપણ,મરણ,આપદા એ સૌને માથે હોય છે. – અન્યનું સુખ જોઈ દ્વેષ […]

*સાપ,અગ્નિ,દુર્જન,શાસક,જમાઈ,ભાણેજ,રોગ અને શત્રુ આટલાને સામાન્ય ગણી કોઇ દિવસ તમની ઉપેક્ષા ન કરવી. અજ્ઞાત *દુર્જન ભણેલો હિય તો પણ તેનો ત્યાગ કરવો જોઇએ કરણકે સર્પ મણીથી શોભતો હોય તિ પણ શું તે ભયંકર નથી ? અજ્ઞાત *સાચવવા પડૅ એ સંબંધો કદી સાચા નથી હોતા અને સંબંધો જો સાચા હોય તો એને કદી સાચવવા નથી પડતા. અજ્ઞાત.. *રોટલો કેમ રળવો ત નહી પરંતુ દરેક કોળિયો કેમ મીઠો કરી માણવો તે ખરી કેળવણી છે. અજ્ઞાત *આક્રોશ,આવેગ અને આવેશની ત્રુપ્તિ માણસને કયારેય સફળ થવા દેતી નથી. અજ્ઞાત *જેને જેનું કામ નહીં તે ખર્ચે નહીં […]

* કુળને ખાતર એકને ત્યજવો, ગામને ખાતર કુળને ત્યજવું, દેશને ખાતર ગામને ત્યજવું, પોતના આત્માને ખાતર પૃથ્વી ત્યજવી. * વૃક્ષો ફળોના આવવાથી નીચા નમે છે, વાદળા નવા પાણી ભરાવવાથી ખુબજ નીચ નમી જાય છે, સત્પુરૂષો સમૃધ્ધિ વડે વિનમ્ર બને છે, પરોપકારીઓનો આજ સ્વભાવ હોય છે. * શક્યતાના સૌ પ્રકારો પર લખ્યું મેં નામ ત્હારું, ‘છે નથી’ ના સૌ વિચારો પર લખ્યું મેં નામ ત્હારું. – નિર્મિશ ઠાકર….. * હંમેશા બીજાને માફ કરી દેવાનું જ પુરતુ નથી.કયારેય કયારેય પોતાની જાતને પણ માફ કરી કરતાં શીખવું જોઇએ. * જે વ્યક્તિ તમારા દુઃખમાં […]

* દુનિયા મને શું આપશે એમ વિચારનારા મેનેજર બને છે, દુનિયા ને હું શું આપું એમ વિચારનારા લીડર બને છે..!! – બર્નાડ રામાંન્સોઆ * કામ કરીને કમાવું તેમાં કોઈ શરમ નથી, આળસુની જેમ બીજાનું મોઢું જોઇને બેકાર બેસી રેહવું એ જ સૌથી શરમજનક છે. -પ્રેમચંદ * નીચે પડવુ એ કાઇ હાર નથી ….. હાર એ છે કે જ્યારે તમે ઉભા થવાની ના પાડો… *  નિરાશાવાદી માણસ દરેક તકમા મુશ્કેલીઓ શોધે છે જ્યારે આશાવાદી માણસ દરેક મુશકેલીમા તકો શોધે છે…! – વિન્સટન ચર્ચિલ – *” એક વિચાર “ જેમ “જન્મ અને […]

* હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે. * જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું. * પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું. * નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. * જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી. * શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો. * બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, […]

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors