About: Jitendra Ravia

Jitendra Ravia

Bio:Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.
Website:


કઈ પ્રવૃતિઓ હાનિકારક?

કઈ પ્રવૃતિઓ હાનિકારક? * પોતાને અને બીજાને નુકશાન પહોચાડે તે. * જે પ્રવૃતિના મુળમાં લોભ,દ્રેષ અને મોહ છે તે

સ્વચ્છંદી કોને કહેવો ?

સ્વચ્છંદી કોને કહેવો ? * જે સંપતિનો,સગવડનો,કે સત્તાનો અથવા સ્વતંત્રતાનો દુરુપયોગ કરે વિવેકરેખા ચુકી જાય. * બીજાને બોજારૂપ બને, * અન્યને નુકશાન પહોચાડે(પોતાનેતો પહોચાડે જ છે)

લસણ,लहसुन,Garlic

લસણ (ગોળો)૧૦૦ ગ્રામ લસણ (ગોળો)(આશરે ૧૦૦ ગ્રામ) માં કેટલા વિટામીન,ખનીજ અને કેલરી કેટલી હોય છે – 0 મિલિગ્રામ કોલેસ્ટ્રોલ (લસણ (ગોળો) – ૨૮.૧૦ ગ્રામ કાર્બોહાઈડ્રેટ (લસણ (ગોળો) – ૦.૧૫  ફૂડ (લસણ (ગોળો) –  ૪૦૧.૦૦ મિલિગ્રામ પોટેશિયમ (લસણ (ગોળો) – ૬.૦૦ જી પ્રોટીન (લસણ (ગોળો) – ૩૮.૦૦ મિગ્રા કૅલ્શિયમ (લસણ (ગોળો) – ૧.૪૦ ખોરાક લોહ એમજી (લસણ (ગોળો) – ૦.૦૦ એમજી મેગ્નેશિયમ (લસણ (ગોળો) – ૧૩૪.૦૦ એમજી ફોસ્ફરસ (લસણ (ગોળો) – ૫૧૫.૦૦ એમજી પોટેશિયમ (લસણ ગોળો) – ૧૭.00 મિલિગ્રામ સોડિયમ (લસણ ગોળો) – 0.00 મિલિગ્રામ વિટામિન એ  કેરોટિન (લસણ (ગોળો) – […]

ચિત્ત સંધર્ષ કેમ થાય છે?

ચિત્ત સંધર્ષ કેમ થાય છે? * લાગણીઓન અતિરેકથી. * વિકલ્પોને અવકાશ છે એટલે. * અહં ધવાય છે એ કારણે. * તાણ ચિત્તને ધેરી વળૅ છે તેથી. * ઇચ્છાઓની ઇમારતો તુટી પડે છે માટે. * પુર્વગ્રહો,પ્રમાણે પગલાં મંડાય છે તેથી. * અપુર્ણતાઆધુરપ જીવનનો ભાગ બની જાય છે એટલે.

અગ્નિથી વધારે તાકત વાળુ કોણ છે ?

અગ્નિથી વધારે તાકત વાળુ કોણ છે ? * ક્રોધ. – અગ્નિ પદાર્થમાત્રને સળગાવે,પણ ક્ષુલ્લક અગ્નિને સામાન્ય મનુષ્ય પ્રગટાવે છે અને ધણુ ખરૂ તેને હોલવી પણ શકે છે પણ ક્રોધ અગ્નિ કરતા બળાવાન એટલા માટે છે કે મનુષ્ય તેના પર અંકુશ રાખી શકતો નથી.ક્રોધ મનુષ્યના અંતઃસત્ત્વ પર પ્રહાર કરે છે અથવા તેને બાળે છે.

વજનમાં વધારવા માટે કેલરી શેમાંથી મળે (૧૦૦ ગ્રામ =  ફૂડ કેલરી) * દૂધ ક્રીમ, વગેરે સૌથી કેલરી ધરાવે છે? * માખણ = ૭૩૫.૦૦ ફૂડ કેલરી * માખણ 35% ચરબી સાથે ખાટા ક્રીમ = ૩૦૦૦.૦૦ ફૂડ કેલરી * તાજા સફેદ ચીઝ  = ૧૧૮.૦૦ ફૂડ કેલરી * દહીં = ૭૨.૦૦ ફૂડ કેલરી * છાશ સમાવે = ૩૫.૦૦ ફૂડ કેલરી * વનસ્પતિ તેલ (સરેરાશ) = ૯૦૦.૦૦ ફૂડ કેલરી * ઓલિવ તેલ = ૯૦૦.૦૦ ફૂડ કેલરી * સીમ = ૮૯૨.૦૦ ફૂડ કેલરી * કોકો – માખણ = ૮૮૬.૦૦ ફૂડ કેલરી * વનસ્પતિ તેલ (સરેરાશ) […]

આ જગતમાં કોણ અનેક રૂપ ધારણ કરી શકે છે?

આ જગતમાં કોણ અનેક રૂપ ધારણ કરી શકે છે? * ઇશ્વરની અતકર્ય માયા. * માનવીની બુધ્ધિ. * ક્રિયાશક્તિના સંબંધ દ્રારા ઇચ્છાશક્તિ અને જ્ઞાનશક્તિ

ભયમાંથી મુકત થવા શું કરવું ?

ભયમાંથી મુકત થવા શું કરવું ? * આત્મવિશ્વાસ કેળવવો. * જે બાબત ભય નિર્માણ કરતી હોય તેનું પૃથ્થકરણ કરવું વધારેમાં વધારે કેટલું ખરાબ કે હાનિકારક બની શકે એ બરાબર સ્પષ્ટ થઈ જશે પછી એ કેટલું ભયજનક નહી લાગે. * જેનાથી મન વિશેષ પરિચિત થઈ ગયું હોય એ વિશેષ ભયપ્રેરક ન રહી શકે. * જેનાથી ભય લાગતો હોય તેનાથી ભાગવાને બદલે વારંવાર એ બાબત કરવી તેનાથી નિર્ભય થઈ જવાય ત્યાં સુધી કર્યા કરવી. * સતત કાર્યશીલ રહેવું,નવરુ મન ભય નિર્માણ કરે છે. * ભયનું ઉદભવસ્થાન મન છે; એટલે મનને મજબુત કરવાથી […]

મનુષ્ય દુન્યવી પદાર્થો પ્રત્યે કેમ આકર્ષાય છે ?

મનુષ્ય દુન્યવી પદાર્થો પ્રત્યે કેમ આકર્ષાય છે ? * તેમની વિવિધતા અને સુદરતા જોઈએ. * આંતરિક સમૃધ્ધિનો સ્પર્શ થયો નથી એટલે.

સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં હૃદયાનિ વ્યદારયત્ | નભશ્ચ પૃથિવીં ચૈવ તુમુલો વ્યનુનાદયન્ || ||૧૯|| ગુજરાતી ભાષાંતરઃ શંખોના આ મહાધ્વનિથી આકાશ અને પૃથ્વિ ગુંજવા લાગ્યા તથા ધૃતરાષ્ટ્રનાં પુત્રોનાં હૃદય બેસી ગયા. અથ વ્યવસ્થિતાન્દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન્કપિધ્વજઃ | પ્રવૃત્તે શસ્ત્રસંપાતે ધનુરુદ્યમ્ય પાણ્ડવઃ || ||૨૦|| હૃષીકેશં તદા વાક્યમિદમાહ મહીપતે | અર્જુન બોલ્યા: સેનયોરુભયોર્મધ્યે રથં સ્થાપય મેઽચ્યુત || ||૨૧|| યાવદેતાન્નિરિક્ષેઽહં યોદ્ધુકામાનવસ્થિતાન્ | કૈર્મયા સહ યોદ્ધવ્યમસ્મિન્ રણસમુદ્યમે || ||૨૨|| ગુજરાતી ભાષાંતરઃ ત્યારે ધૃતરાષ્ટ્રનાં પુત્રોંને વ્યવસ્થિત જોઇ, કપિધ્વજ (જેમના ધ્વજ પર હનુમાનજી વિરાજમાન હતા) શ્રી અર્જુને શસ્ત્ર ઉઠાવી ભગવાન હૃષિકેશને આ વાક્ય કહ્યાં.હે અચ્યુત, મારો રથ બન્ને સેનાઓની મધ્યમાં […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors