લસણ (ગોળો)૧૦૦ ગ્રામ લસણ (ગોળો)(આશરે ૧૦૦ ગ્રામ) માં કેટલા વિટામીન,ખનીજ અને કેલરી કેટલી હોય છે – 0 મિલિગ્રામ કોલેસ્ટ્રોલ (લસણ (ગોળો) – ૨૮.૧૦ ગ્રામ કાર્બોહાઈડ્રેટ (લસણ (ગોળો) – ૦.૧૫ ફૂડ (લસણ (ગોળો) – ૪૦૧.૦૦ મિલિગ્રામ પોટેશિયમ (લસણ (ગોળો) – ૬.૦૦ જી પ્રોટીન (લસણ (ગોળો) – ૩૮.૦૦ મિગ્રા કૅલ્શિયમ (લસણ (ગોળો) – ૧.૪૦ ખોરાક લોહ એમજી (લસણ (ગોળો) – ૦.૦૦ એમજી મેગ્નેશિયમ (લસણ (ગોળો) – ૧૩૪.૦૦ એમજી ફોસ્ફરસ (લસણ (ગોળો) – ૫૧૫.૦૦ એમજી પોટેશિયમ (લસણ ગોળો) – ૧૭.00 મિલિગ્રામ સોડિયમ (લસણ ગોળો) – 0.00 મિલિગ્રામ વિટામિન એ કેરોટિન (લસણ (ગોળો) – […]
વજનમાં વધારવા માટે કેલરી શેમાંથી મળે (૧૦૦ ગ્રામ = ફૂડ કેલરી) * દૂધ ક્રીમ, વગેરે સૌથી કેલરી ધરાવે છે? * માખણ = ૭૩૫.૦૦ ફૂડ કેલરી * માખણ 35% ચરબી સાથે ખાટા ક્રીમ = ૩૦૦૦.૦૦ ફૂડ કેલરી * તાજા સફેદ ચીઝ = ૧૧૮.૦૦ ફૂડ કેલરી * દહીં = ૭૨.૦૦ ફૂડ કેલરી * છાશ સમાવે = ૩૫.૦૦ ફૂડ કેલરી * વનસ્પતિ તેલ (સરેરાશ) = ૯૦૦.૦૦ ફૂડ કેલરી * ઓલિવ તેલ = ૯૦૦.૦૦ ફૂડ કેલરી * સીમ = ૮૯૨.૦૦ ફૂડ કેલરી * કોકો – માખણ = ૮૮૬.૦૦ ફૂડ કેલરી * વનસ્પતિ તેલ (સરેરાશ) […]
ભયમાંથી મુકત થવા શું કરવું ? * આત્મવિશ્વાસ કેળવવો. * જે બાબત ભય નિર્માણ કરતી હોય તેનું પૃથ્થકરણ કરવું વધારેમાં વધારે કેટલું ખરાબ કે હાનિકારક બની શકે એ બરાબર સ્પષ્ટ થઈ જશે પછી એ કેટલું ભયજનક નહી લાગે. * જેનાથી મન વિશેષ પરિચિત થઈ ગયું હોય એ વિશેષ ભયપ્રેરક ન રહી શકે. * જેનાથી ભય લાગતો હોય તેનાથી ભાગવાને બદલે વારંવાર એ બાબત કરવી તેનાથી નિર્ભય થઈ જવાય ત્યાં સુધી કર્યા કરવી. * સતત કાર્યશીલ રહેવું,નવરુ મન ભય નિર્માણ કરે છે. * ભયનું ઉદભવસ્થાન મન છે; એટલે મનને મજબુત કરવાથી […]
સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં હૃદયાનિ વ્યદારયત્ | નભશ્ચ પૃથિવીં ચૈવ તુમુલો વ્યનુનાદયન્ || ||૧૯|| ગુજરાતી ભાષાંતરઃ શંખોના આ મહાધ્વનિથી આકાશ અને પૃથ્વિ ગુંજવા લાગ્યા તથા ધૃતરાષ્ટ્રનાં પુત્રોનાં હૃદય બેસી ગયા. અથ વ્યવસ્થિતાન્દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન્કપિધ્વજઃ | પ્રવૃત્તે શસ્ત્રસંપાતે ધનુરુદ્યમ્ય પાણ્ડવઃ || ||૨૦|| હૃષીકેશં તદા વાક્યમિદમાહ મહીપતે | અર્જુન બોલ્યા: સેનયોરુભયોર્મધ્યે રથં સ્થાપય મેઽચ્યુત || ||૨૧|| યાવદેતાન્નિરિક્ષેઽહં યોદ્ધુકામાનવસ્થિતાન્ | કૈર્મયા સહ યોદ્ધવ્યમસ્મિન્ રણસમુદ્યમે || ||૨૨|| ગુજરાતી ભાષાંતરઃ ત્યારે ધૃતરાષ્ટ્રનાં પુત્રોંને વ્યવસ્થિત જોઇ, કપિધ્વજ (જેમના ધ્વજ પર હનુમાનજી વિરાજમાન હતા) શ્રી અર્જુને શસ્ત્ર ઉઠાવી ભગવાન હૃષિકેશને આ વાક્ય કહ્યાં.હે અચ્યુત, મારો રથ બન્ને સેનાઓની મધ્યમાં […]