About: Jitendra Ravia

Jitendra Ravia

Bio:Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.
Website:


કાળી દ્રાક્ષ તમને રાખશે હેલ્દી આજકાલ બહારમાં ધણી દ્રાક્ષ જોવા મળી રહી છે.લોકો દ્રાક્ષની સાથે સાથે દ્રાક્ષની જેલી,સલાટ,જામ બનાવીને ખાતા હોય છે.અમુક લોકો દ્રાક્ષ ખાતા અચકાતા હોય છે કારણ કે દ્રાક્ષમાં ધણી કેલરી હોય છે વધ પડતી દ્રાક્ષ ખાવાથી વજન વધી જાય છે તેવું લોકો માનતા હોય છે તેથી દ્રાક્ષ ખાવાનું એવોઈડ કરતા હોય છે.પણ આ સિઝન તો દ્રાક્ષની જ છે,જોતમે દ્રાક્ષ ખાવાનું એવોઈડ કરાશો તોતમે હેલ્દિ બનવાનું એવોઈડ કરો છો.જોકે દ્રાક્ષમાં સુગરનું પ્રમાણ વધુ હોવાથી યોગ્ય માત્રાનું ધ્યાન રાખવું જોઈએ. ડાયટિશિયન પણ જણાવે છે કે દ્રાક્ષ એન્ટી ઓકિસડન્ટ છે,તેમજ […]

ગુમ થયેલા કે પૂરથી નષ્ટ થયેલા દસ્તાવેજો પાછા કેમ મેળવશો? ભૌતિક સ્ટેટમેન્ટના ગુમ કે નાશ થવાની સંભાવના વચ્ચે સલામતી માટે ડિજિટલ થવું જરૂરી: હોમ લોન પેપર્સ હેલ્થ વીમો જીવન વીમો મ્યુચ્યુઅલ ફંડ્સ અગત્યના ડોક્યુમેન્ટ્સ ખોવાઈ જાય કે નષ્ટ પામે તો તેને ફરીથી એકત્ર કરવાનું કામ અત્યંત ત્રાસદાયક છે. આ પ્રકારની પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવાના કેટલાક ઉપાયો અહીં સૂચવ્યા છે, તેનો ઉપયોગ કરીને તમે ઘણી બધી તકલીફોથી બચી શકો છો તમારા ડોક્યુમેન્ટ્સ સલામત રાખવાનો અને ડુપ્લીકેટ નકલ મેળવવાની મુશ્કેલી નિવારવાનો સરળ માર્ગ ઇલેક્ટ્રોનિક વિકલ્પ અપનાવવાનો છે. DHFLના CEO હર્ષિલ મહેતા કહે છે […]

પૌઆના ઢોકળા

પૌઆના ઢોકળા સામગ્રી- -250 ગ્રામ પૌઆ -250 ગ્રામ દહીં -મીઠું સ્વાદાનુસાર -આદુ-મરચાની પેસ્ટ વઘાર માટે- -2 ચમચી તેલ -1/2 ચમચી રાઈ -1/4 ચમચી હિંગ -કોથમીર રીત- પૌઆને ધોઈ પાણી નીતરી લો. હવે તેમાં દહીં, વાટેલા આદુ-મરચાની પેસ્ટ અને મીઠું નાખો. પૌઆને હાથેથી મસળવા. ત્યાર બાદ થાળીમાં આ મિશ્રણને થેપી દેવું. પછી તેને ગરમ થયેલા ઢોકળાના કુકરમાં ૧૦ મિનિટ માટે બાફો. ઠંડા પડે એટલે કટકા કરી ઉપર વઘાર કરી દેવો. પછી ઉપર કોથમીર નાખી પરોશો.

ભુખ્યા પેટે લસણ ખાવાથી ભાગે છે ધણી બિમારિયો.

ભુખ્યા પેટે લસણ ખાવાથી ભાગે છે ધણી બિમારિયો. લસણનો ઉપયોગ જમવામાં સ્વાદ લાવવા માટે થાય છે લસણ એક ચમત્કારિક વસ્તુ પણ છે તેમાં ધણા બધા ઓષધિય ગુણો પણ છે જે તમારા શરીરની અનેક વિધ બિમારીઓમાં ઉપયોગી થાય છે.લસણ આમ તો ફાયદાકારક છે પણ જયારે તે ભુખ્યા પેટે ખાવામાં આવે તો તેનાથી અનેક ફાયદા થાય છે લસણ એક એન્ટિબાયોટિક પણ છે.લસણનું અમુક માત્રામાં સેવન કરવાથી અનેક બિમારીઓમાં લાભદાયક હોય છે.લસણ કાચું ખાવાથી અનેક ફાયદાઓ થાય છે તેને પકાવવાથી તેમાંથી અમુક સ્વાસ્થવર્ધક તત્વ નાબુદ થઈ જાય છે. તો ભુખ્યા પેટે લસણ ખાવાથી […]

જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે ભેદ શું?

જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે ભેદ શું? * જ્ઞાની પરિપકવ થયેલા સ્રિફળ  જેવો છે. અને અજ્ઞાની કાચા નાળિયર જેવો . * પાકા નાળિયેરની અંદર કાચલી અને કોપરાનો ગોટો અલગ પડી ગયેલા હોય છે, તેમ જ્ઞાનીની સમજમાં શરીર અને આત્મા ભિન્ન છે. જ્ઞાની શરીર અને આત્મા ને અલગ પાડીને જુવે જીવે છે. * કાચા નાળિયેરમાં કાચલી અને કોપરુ ચોટેલુ હોય છે. અજ્ઞાનીની મનુષ્ય શરીર અને આત્માને જોડાયેલા માને છે. * જ્ઞાની મનુષ્ય શરીર અને આત્માનું તાદાત્મ્ય નથી કરતો; જયારે અજ્ઞાની મનુષ્ય બંનૈ વચ્ચે તાદાત્મ્ય સાધે છે.

આપણે  ઠંડીથી બચવા માટે શિયાળામાં ધણૂ બધુ કરીએ છીએ,ગરમ / ઊનના કપડાં પહેરીએ છીએ.પણ જરુર એ શરીરની અંદરથી પણ ગરમાવો હોવો જોઈએ.હુ તમને કહુ કે શરીરની અંદર ગરમી આપવા માટે આપણે આપણા ભોજનથી  કરી શકીએ છીએ તમને માન્યમાં ન આવતું હોય તો અહિ કેટલીક વસ્તુઓ આપી છે જે આપણે રોજબરોજના જીવનમાં ઊપયોગમાં લઈએ છીએ જેના દ્રારા આપણે શરીરની અંદર પણ ગર્મી લાવી શકીએ છીએ અને સેહતની દષ્ટિએ પણ તે ફાયદાકારક છે. લીલું મરચુ : લીલું મરચુ ખાવાથી શરીરમાં ગરમી પ્રાપ્ત થાય છે.તેની તિખાસથી શરીરનુ તાપમાન  વધારમાં કામ કરે છે.માટે ઠંડીમાં […]

આ લોકો સાથે વિવાદ કરશો તો જીંદગી વિરાન થઈ જશે. કેટલાક લોકો નાની નાની વાતોમાં વિવાદ કરી બેસે છે તેમને આવો વિવાદ કરવા માગતાં નથી પણ જાણે અજાણે તે વિવાદમાં પડી જાય છે.અને પોતાના સંબંધોમાં કટુતા આવી જાય છે મનુ સ્મૃતિમાં આવા કેટલાક મનુષ્યની વિગતો આપી છે.આવા મનુષ્ય આપણે ગમે તેટલી મુસીબતમાં ફસાયેલા રહિશું તો પણ આપણી મદદ કરશે નહિ.માટે આ વ્યક્તિ સાથે કયારેય પણ વિવાદ કરવો નહિ. યજ્ઞકરનાર,પુરોહિત,આચાર્યો,મહેમાનો,માતા,પિતા,મામા,તેમજ અન્ય સંબંધીઓ,ભાઈ,બહેન,પુત્ર,પુત્રી,પત્ની,પુત્રવધુ,જમાઈ, ઘરના સેવકો એટલે કે નોકરો સાથે ક્યારે પણ વિવાદ કરવો જોઈએ નહીં. યજ્ઞ કરનાર: યજ્ઞ કરનાર બ્રાહ્મણો હંમેશા માટે […]

તત્વનો સાક્ષાત્કાર અથવા અનુભુતિ કોણ કરી શકે?

તત્વનો સાક્ષાત્કાર અથવા અનુભુતિ કોણ કરી શકે? * જેણે જીવનો યથાતથ સાક્ષાત્કાર કર્યો હોય. * જેનો અહંકાર નામશેષ થયો હોય. * જેણે તત્વની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી હોય. * જે તમોગુણ,રજોગુણ અને સત્વગુણનો પોતાની રીતે ઉપયોગ કરી શકતો હોય અને જાગ્રત,સ્વપ્ન અને સુષુપ્ત એ ત્રણેય અવસ્થાનો સાક્ષી રહી શકતો હોય.

અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગો કયાં ?

અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગો કયાં ? * અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગ ગણાવાય છે. -અહંભાવ રાખવો -રાગ કે મોહમાં રોકાયેલા રહેવું. – દ્રેષનું સેવન કરવું. – જે વસ્તુ જેવી છે તેવી જોવાને બદલે જુદી રીતે અથવા વિપરીત રીતે જોવી. – અભિનિવેશ એટલે કે રાગદ્રેષ વગેરેની મન પર સ્થાયિ અસર. – આત્મવિસ્મૃતિ એટલે કે પોતાના સ્વરૂપને ના ઓળખવું તે અથવા દેહને જ આત્મા માની વર્તવું.

ગુજરાતી યુનિકોડ   ગોપીકા / ટાઇટલ ટુ ફોન્ટ  વિના મુલ્યે રૂપાંતર (કન્વર્ટર)

ઇન્ટરનેટની દુનિયામાં યુનિકોડ એક વરદાન રૂપ ગણાવી શકાય. જો કે મારે હવે  યુનિકોડ ફોન્ટ શું છે એ કહેવાની જરૂર નથી લાગતી. કારણ કે અત્યારે તમે જ્યારે આ લેખ વાંચી રહ્યા છો તે  યુનિકોડના કારણે વાંચી રહેલ છો. ગુજરાતી ભાષા પ્રત્યે મને લગાવ હતો. આર્ટીકલ લખવો અને તેને સંગ્રહિત રૂપે રાખી મુકવા વેબ સાઈટ ઉપર નો  મારો શોખ  વિકસતો ગયો .. વાચક વર્ગ વધ્યો અને દાદ દેનારુ મિત્રવૃંદ વધતુ ગયું. પરંતુ ગુજરાતી યુનિકોડ ફોન્ટમાંથી ભારતીના ગોપીકા / ટાઇટલ  જેવા પ્રચલિત ફોન્ટમાં રૂપાંતર / કન્વર્ટ કરવાની અને સાથે સાથે ગુજરાતી યુનિકોડમાં લખી […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors