જરૂરી સામગ્રી : (૧) લીલા વટાણા : ૩૦૦ ગ્રામ (૨) લીલાં મરચાં : ૪ ઝીણાં સમારેલાં (૩) લીંબુનો રસ (૪) સોડા : ૧/૨ ચમચી (૫) મીઠું : પ્રમાણસર (૬) ચણાનો લોટ : ૩૦૦ ગ્રામ (૭) કોથમીર : ૨ મોટા ચમચા ઝીણી સમારેલી (૮) તેલ : તળવા માટે. બનાવવાની રીત : વટાણાના દાણાને અધકચરા વાટી તેમાં ચણાનો લોટ, મરચાં, મીઠું, લીંબુનો રસ, કોથમીર, અને એક ચમચો ગરમ તેલ તથા સોડા નાખી ખીરું તૈયાર કરવું અને ગરમ તેલમાં ભજિયાં કડક થાય ત્યાં સુધી તળી લઈ લેવાં. આ ભજિયાં આંબલી-ખજૂરની ચટણી સાથે ખાવાથી ખૂબ […]
આયુર્વેદનાં પ્રાચીન ગ્રંથોમાં દહીંનાં ગુણકર્મોનું ઘણું વિસતૃત નિરૂપણ થયેલું છે.દહીંનો દૈનિક આહારમાં નિયમિત ઉપયોગ કરવાથી રકતમાં રહેલા કોલેસ્ટેરોલની માત્રા ખૂબ જ ઓછી થઈ જાય છે. આ દહીં મલાઈ વગરનાં દૂધમાંથી બનાવેલું હોવું જોઈએ. દહીં હ્રદયને બળ આપે છે. એટલે હ્રદય ના રોગીઓએ મલાઈ વગરનાં દહીં કે છાશનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. દહીં મધુરઘ ખાટું, તૂરું, ઉષ્ણ,રુક્ષ અને અગ્નિ પ્રદીપ્ત કરનાર છે. વિષ, સોજા, સંગ્રહણી આંતરડાંના રોગો, પાંડુરોહ, રકતાલ્પતા, મસા- પાઈલ્સ, બરોળ, સ્પલિનના રોગો ગોળો- આફરો, મંદાગ્નિ અરુચિ, વિષમજવર, તરસ, ઊલટી, શૂળ, મેદની તકલીફ તથા કફ અને વાયુના રોગો મટાડે છે. અરુચિ […]
શબ્દોની માયાઝાળ રચી પોતાની પારદર્શિતાની વાતો કરી પ્રજાને ગુમરાહ કરવામાં માહીર “બોદી” સરકાર ના ઐતહાસિક કૌભાંડોને ખુલ્લા પાડતા સને ૨૦૧૧ માં રચાયેલ એમ.બી.શાહ કમિશનનો રીપોર્ટ રજુ નહી કરવામાં વર્તમાન સરકાર શા માટે પાછીપાની કરે છે ? તેવી ચર્ચા એ જોર પકડીયું છે. આ કમિશનના રીપોર્ટને વિરોધ પક્ષ, માજી મુખ્યમંત્રી સુરેશચંદ્ર મહેતા અને લોકશાહીના અનેક સંગઠનો દ્વારા સરકાર સમક્ષ રજુઆતો થઇ છે. રુપિયા ૧ લાખ કરોડથી વધુ કૌભાંડોના આક્ષેપો અંગે કમિશન દ્વારા ૨૧ વોલ્યુમમાં પાંચ હજાર પાનાના અહેવાલ રજુ કરવામાં આવ્યો છે. “બોદી” સરકાર ના ભ્રષ્ટાચારોને ખુલ્લા પાડતા આ કમિશનના રીપોર્ટને […]
બંદરો અને વાહનવ્યવહાર વિભાગને ફાળવેલ તમામ વિષયોની વહીવટી કામગીરી – પ્રો-એક્ટીવ ડીસ્ક્લોઝર ગુજરાત સરકારના કામકાજના નિયમો ૧૯૯૦ અને તે નિયમો હેઠળ સા.વ.વિ.ના તા. ૩-૯-૦પ ના હુકમ ક્રમાંકઃ ગસ-૨૦૦પ-૨૬-સકન-૨૦૦પ(૪)-સીયુ હેઠળ વિભાગને ફાળવેલ તમામ વિષયોની વહીવટી કામગીરી માટે ફાળવેલ તમામ મહેકમની સેવા વિષયક કામગીરી. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ ના વર્ગ-૧ થી ૪ સુધીના તમામ અધિકારીઓ /કર્મચારીઓના પગાર ભથ્થા સંબંધિત બાબતો. બંદરો અને વાહન વ્યવહાર વિભાગની વહીવટી કામગીરી માટે આવશ્યક એવી તમામ પ્રકારની ખરીદી અને સ્ટોર કીંપીંગને લગતી બાબત. બંદરો અને વાહન વ્યવહાર વિભાગને લગતાં બજેટ (પ્લાન તેમજ નોન પ્લાન) તથા આઇટી […]
બી.પી.એલ. કાર્ડ ધારકોને રાહત દરે વિજ જોડાણ મિટર યોજનાની રૂપરેખા : આ યોજના રાજયમાં ગરીબી રેખા નીચે જીવતા બી.પી.એલ પરીવારો ને રાહત ભાવે વીજ કનેકશન આપવામા આવે છે. પધ્ધતી :- ૧. મીટર કનેકશન મેળવવા માટે આપણે નગરપાલીકા મા રૂા.૧૦૦ ભરી તેની રસીદ લેવી ત્યાર બાદ રૂા.૧૦૦ વારા સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ કરી તેમા નોટરી વકીલ ના સહી સીકકા લેવા જેની સાથે જરૂરી આધારો જોડી ફોર્મ પી.જી.વી.સી.એલ.માં જમા કરાવવા ૨. એક માસ બાદ પી.જી.વી.સી.એલ. દ્વારા આવેલ કોલના નાણા રૂા. ૫૦૦/- સમયસર ભરપાઇ કરવાથી મિટર કનેકશન મળી શકે છે. સહાય કોને મળી […]
ओशो द्वारा दिये गये नौ ध्यान सूत्र अमृत प्रवचनों एवं ध्यान निर्देशों का अप्रतिम संकलन। (ओशो ओडीयो प्रवचन) ओशो ध्यान सूत्र Play 1. प्यास और संकल्प 2. शरीर-शुद्धि के अंतरंग सूत्र 3. चित्त-शक्तियों का रूपांतरण 4. विचार-शुद्धि के सूत्र 5. भाव-शुद्धि की कीमिया 6. सम्यक रूपांतरण के सूत्र 7. शुद्धि और शून्यता से समाधि फलित 8. समाधि है द्वार 9. आमंत्रण-एक कदम चलने का