About: Jitendra Ravia

Jitendra Ravia

Bio:Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.
Website:


માત્ર એક ફોનકોલ જીવન બદલી શકે છે!

માત્ર એક ફોનકોલ જીવન બદલી શકે છે!   શું તમે હતાશ છો? મનમાં આત્મહત્યાના વિચાર આવે છે ? એઈડસની કે કોઈ ગુપ્તરોગની માહિતી મેળવવી છે ? અત્યાચારનિ ભોગ બનેલ કોઈ મહિલાએ માર્ગદર્શન મેળવવું છે કે અસ્તે રઝળતા કોઈ બાળકને આશ્રયસ્થાને મોકલવું છે આ તમામ સેવાઓનો લાભ હેલ્પલાઈનની મદદથી માત્ર એક ફોન કોલ કરીને મેળવી શકો છો.મોટાભાગની હેલ્પલાઈન ટોલ ફ્રી છેેટલે કે ફોન કરનારને કોઈ ખર્ચ ભોગવવો પડતો નથી.સાથે સાથે આ હેલ્પલાઈન વ્યવસ્થાનો ફાયદો એ છે કે તે ૨૪ કલાક તેની સેવા આપે છે.હેલ્પલાઈનની મદદ લેનારની ઓળખાણ ગુપ્ત રહે છે જે […]

મુક્ત મને ચર્ચા કરો અને બનાવો સારી સેક્સ લાઇફ…

મુક્ત મને ચર્ચા કરો અને બનાવો સારી સેક્સ લાઇફ શા માટે મુક્તમને ચર્ચા થતી નથી – આવશ્યકતા શા માટે? ઈમાનદારીથી વાત કરાય તો છોકરીઓને માત્ર … આ મીઠીં પ્યારી વાતો જ ગમે છે  … ખરુ ને  ? છોકરાઓ તો સેક્સ પછી ઉઠીને બીજી તરફ મોઢું  કરીને  સૂઈ જાય છે કે  ટીવી જોવામાં મગ્ન થઈ જાય છે  .. ખરુ ને  ? પણ કેટલાક છોકરાઓ પણ પ્યારથી ગુજારેલા આ ક્ષણોને એંજોય કરે છે અને પસંદ પણ કરે છે. મોટાભાગે એવું બનતું હોય છે કે સેક્સ કરતાં કરતાં જ ઘણું બધું માની લીધું […]

કુપાત્રની પાસે વસ્તુનાં વાવીએ રે… સમજીને રહીએ આપણે ચુપ રે, લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે, ભલે હોય શ્રીમંત કે ભૂપ રે …. કુપાત્રની પાસે .. ભજની જનોએ ભક્તિમાં રે’વું ને, કરવો સ્મરણ નિરધાર રે…. અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને, બાંધવા સૂરતા કેરા તાર રે … કુપાત્રની પાસે ઉપદેશ દેવો તો ભક્તિ દેખાડવી રે ગાળી દેવો રે તેનો એવો મોહ રે, દયા રે કરીને તેને પાત્ર બનાવો ત્યારે, રાખવો રે એમાં ઘણો સ્નેહ રે … કુપાત્રની પાસે સંશય ટળે ને મનડું ગળે ને રે રાખે નહીં કોઈના પર દ્વેષ […]

અભ્યાસ કોને કહેવાય ?

અભ્યાસ કોને કહેવાય ? * જે વસ્તુ જાણાવી કે સમજવી છે તે નિત્ય,નિયમિતપણે અને ખંતપુર્વક કરવી. * એકની એક બાબતને વારંવાર કરવી. * ચિતને અન્ય સ્થાનો પરથી ખસેડી લઈ એક જ સ્થાનમાં સ્થિર કરવું,જોડાવું.

સ્નાન કરવાની પ્રાચીન પદ્ધતિ અને સ્નાનના કેટલા પ્રકારો વિશે….

સ્નાન કરવાની પ્રાચીન પદ્ધતિ અને સ્નાનના કેટલા પ્રકારો વિશે…. સારા આરોગ્ અને સુંદર શરીર માટે દરરોજ સ્નાન જરૂરી છે.જે લોકો દરરોજ સ્નાન કરતા હોય છે સ્વાસ્થ્ય દ્રષ્ટિએ તેમને ઘણા લાભ થતા હોય છે.આપણે ધર્મના દ્રષ્ટિકોણથી જોઈએ તો સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી ધણા ફાયદા થાય છે.પ્રાચીન સમયમાં, વિદ્વાનો અને ઋષિઓ સૂર્યોદય પહેલાં અથવા સૂર્ય સ્નાન કરતા હતા.સૂર્ય સ્નાન પછી સૂર્યને જળ અર્પણ કરતા હતા.આમ કરવાથી દિવસ દરમ્યાન માનસિક શાંતિ પ્રાપ્ત થતી. સ્નાનની કેટલીક પ્રાચીન પદ્ધતિ અને સ્નાન ના પ્રકારો સારા આરોગ્ અને સુંદર શરીર માટે દરરોજ સ્નાન જરૂરી છે.જે લોકો દરરોજ […]

ધર્મ કોના જીવનમાં સ્થિરતા ધારણ કરે છે ?

ધર્મ કોના જીવનમાં સ્થિરતા ધારણ કરે છે ? * જેના જીવનમાં સર્વ પ્રકારની સમતુલા છે. -જે વ્યક્તિ મન અને બુધ્ધિની સમતુલા જાળાવી રાખે છે જેના મન અને બુધ્ધિ સંપીને એક જ લક્ષ્ય ભણી ગતિ કરે છે તે ધર્મને ધારણ કરે છે. -ધર્મમાં માત્ર તત્વ કે સત્યને સમજીને સંતોષ માની લેવાનો નથી ધર્મમાં સમજીને સ્વીકારવાની,ગ્રહણ કરવાની બાબત પણ આવી જાય છે બુધ્ધિ સમજી લે અને મન તત્વને સ્વીકારી લે પછી ધર્મ દઢ બની શકે છે

રાશિ અનુસાર ધરમાં પ્રયોગ કરો અને સફળતાનું બારણું ખોલો.

રાશિ અનુસાર ધરમાં પ્રયોગ કરો અને સફળતાનું બારણું ખોલો.   જ્યોતિષ શાત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે તમે સાશિને અનુસાર પગલાં લો તો તમને આર્થિક સમસ્યાઓ ઘટાડવા અને દરેક કામ માં સફળતા મેળવવા લાભ થાય છે. કેટલાક ખાસ પગલાં નીચે મુજબ આપવામાં આવ્યા છે જો તને તમારા જીવનમાં અપનાવશો તો જરુર લાભ થશે. મેષ – ઘરની દક્ષિણ ભાગમાં ગોળનો એક ભાગ મુકીને કોઈ શુભ કાર્ય અથવા પ્રવાસ કરો.આમ કરવાથી આપને જરુર સફળતા પ્રાપ્ત થાશે. વૃષભ – કાચા ચોખા સફેદ ગાયને ખવડાવવાથી લાભ થાય છે. શુક્રવારેથી  આ દૈનિક પ્રક્રિયા ચાલુ […]

ચિંતામાંથી  મુકત થવાનો ઉત્તમ ઉપાય કયો?

ચિંતામાંથી  મુકત થવાનો ઉત્તમ ઉપાય કયો? * કર્મ કરતા રહેવું પણ કર્તાભાવ ન રાખવો, નારાયણ કર્તા છે આપણે માત્ર નિમિત છીએ એવી સ્પષ્ટ સમજણ કેળવવી. * ભગવાનને જ કર્તા અને ભોકતા તરીકે પુર્ણ પણે સ્વીકારી લેવા. * આપણો એકડો કાઢી નાખવો અને પરમાત્માને રહેવા દેવા તેનું કારણ સરળ છે જે સમગ્ર વિરાટનું સંચાલન કરે છે તે આપણું ધ્યાન રાખશે જ એટલે સારથિસ્થાને તેમને રાખવા ઇષ્ટ છે.

આ શરીરમાં આત્મા કેવી રીતે રહેલો છે ?

આ શરીરમાં આત્મા કેવી રીતે રહેલો છે ? * લાકડામાં અગ્નિ અને તલમાં રહેલા તેલની જેમ. * દુધમાં ગુપ્ત રીતે ધી રહેલું છે તેમ.દુધમાથી દહિ.દહીમાથી માખણ અન્ર માખણમાથી તપનક્રિયા બાદ જેમ ધીનો અનુભવ થાય છે.તેવું જ શરીરમાં રહેલ તત્વોનું મંથન કરવાથી,તેમને વિવિધ પ્રકારની સાધના કે તપશ્ચર્યઆમાથી પસાર કરવથી અખંડ,નિર્મળ અને શાંત તેમજ અવર્ણનીય આત્મતત્વનો અનુભવ થાય છે.

સુખી દામ્પત્ય જીવન માટૅ અપનાવો આ પ્રયોગઃ સુખી દામ્પત્ય જીવન માટૅ અપનાવો આ પ્રયોગઃ

સુખી દામ્પત્ય જીવન માટૅ અપનાવો આ પ્રયોગઃ   કહેવાય છે કે લગ્ન એક લોટરી જેવા હોય છે.લાગે તો જીવનમાં મજા આવી જાય અને ના લાગે તો.તે તો આપ જાણૉ જ છો. પણ આજે તમારે તમારુ દામ્પત્ય જીવન જો સુખી રાખવું હોય તો અમુક બાબતો ગાંઠ બાંધીને રાખી લો.   આજકાલના વ્યસ્ત શિડ્યુલમાં લોકોં પાસે પોતાના જીવનસાથી માટે પણ સમય રહેતો નથી. એકબીજાને સમય આપવો પણ મુશ્કેલ બની જાય છે. એવામાં જ્યારે તમારા પતિ ઓફિસથી થાકીને પાછા ઘરે આવે તો તેમને ગળે લગાવો અથવા તો માત્ર તેમનો હાથ પકડી લો. તો […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors