ફળોનો રાજા કેરીની કમાલ ગરમીની મોસમ શરૂ થવાની સાથે જ બજારમાં ફળોમાં રાજા ગણાતી કેરી જોવા મળે છે.કેરી ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે.આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે કેરી સૌથી ટેસ્ટી ફળ હોવાની સાથે જ અનકે ગુણોથી ભરપૂર છે. એટલા માટે કેરીને ફળોને રાજા કરે છે, પરંતુ તેને રાજની પદવી ગમે તેમ નથી આપી દેવામાં આવી. ખાવમાં તો તે લાજવાબ છે જ ગુણોમાં પણ બેમીસાલ છે.તેને […]
સંસારરુપી સાગર કોણ તરી જાય છે ? * જે અનાસકત છે. * જે કોઈપણ પદાર્થ કે વ્યક્તિ પરત્વે મમત્વ રાખતો નથી. * જે સત્વ,રજસ અને તમસ એ ત્રણેય ગુણોથી પર થઈ જાય છે. * કર્મનો ફળ અને કામ્ય કર્મોનો ત્યાગ કરી દ્રન્દ્રાતીત થઈ જાય છે. * સંતોની સેવા કરે છે. * કેવળ ભગવત-પ્રેમમાં લીન રહે છે. * જેનું અન્તઃકરણ નિર્મળ થઈ ગયું છે અથવા જેની ચિતશુધ્ધિ થઈ ગઈ છે. http://goo.gl/vN2DT2
બોલવા સિવાય પણ કરો સેક્સ દરમિયાન જીભનો ઉપયોગ જીવનમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય એવું નથી ઇચ્છતી કે તેને આનંદનો અનુભવ કરાવતી સેક્સ લાઈફ હંમેશા એકધારી જ રહે.તેને સમાગમ દરમિયાન રોમાંચક,ઉત્તેજક,નવીનતા તેમજ યાદગાર બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે ધણીવાર નવીનતાના અભાવે સેકસ લાઈફમાં કંટાળો પ્રવેશે છે પણ ધણાને ખબર નથી હોતી કે તમારા શરીરમાં એવા કેટલાક અંગો છે જેના દ્રારા તમે નવીનતામાં ઉમેરો કરી શકો છો. ઉત્તમ ઓર્ગેઝ્મમાં ફોર-પ્લેની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે. જો તમે તમારા પાર્ટનરને સારી રીતે સંતુષ્ટ અને ખુશ કરવા ઇચ્છતા હો તો તમારી રીત […]
જાતીય જીવનમાં આહારનું અદભુત કાર્યઃ લસણ અનેક ઔષધીય ગુણોથી ભરપૂર લસણ કે જેમાં ભરપૂર કામોત્તેજના વધારનારા અનેક તત્ત્વો રહેલાં છે.લસણને સેકસ બૂસ્ટર ગણાય છે. લસણનો ખાવામાં દરરોજ ઉપયોગથી તમારા જાતીય પરાક્રમમાં અદભુત સહાયક નિવડી શકે છે. ગર્ભાવસ્થા બાદ સામાન્ય રીતે સ્ત્રીઓએ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આવામાં દરેક માતા ઇચ્છે છે તે તેને કોઇ રીતે સ્ટ્રેચ માર્કમાંથી છુટકારો મળી જાય. જો તમારા શરીર પર પણ સ્ટ્રેચ માર્ક પડી ગયા છે તો લસણ ટ્રાય કરો. તે સ્ટ્રેચ માર્ક દૂર કરવામાં મદદ કરે છે. શાકભાજી ગો ગ્રીન એટલે કે લીલાં પાંદળાવાળા […]
ખરો જ્ઞાની કોણ ? * પોતાને અને પરમાત્માને તેમ જ જીવ અને પ્રક્રુતિને ઓળખે તે. * પોતે આત્મા છે પણ દેહ નથી એવો નિશ્ચય જેનામાં હોય તે. * જેનું જ્ઞાન આચરણમાં પરિણત થયું છે તે. * જીવન અને જગત વિશેની સાચી સમજ પ્રાપ્ત કરી તે પ્રમાણે જીવે તે. * તત્વમાં રમમાણ રહે તે. * જ્ઞાન અને કર્મમાં ભેદભાવ ન કરે તે. * જ્ઞાન દ્રારા કર્મના બંધન છેદી નાખનાર. * જગતને સમદષ્ટિથી જોનાર. * જે પરમાત્મામાં જીવે છે, પરમાત્મા સાથે જીવે છે અને પરમાત્મા માટે જીવે છે તે ખરો જ્ઞાની છે. […]