અશાંતીથી બચવા શું કરવું?

અશાંતીથી બચવા શું કરવું? * જે કાંઈ બની રહ્યુ છે તે કર્મના નિયમાનુશાર બરાબર છે એવો ભાવ કેળવવો. * જે આવી મળૅ તેને ચલાવી લેવું અથવા પ્રિય ગણી લેવું. * સ્થળ-કાળ-પરિસ્થિતિ-ધટનાને અનંતગણા અનુકુળ માની લેવાં. * ગમા- અણગમાના પ્રદેશમાં પ્રવેશ ન કરવો.

સંસારરુપી સાગર કોણ તરી જાય છે ? સંસારરુપી સાગર કોણ તરી જાય છે ?

સંસારરુપી સાગર કોણ તરી જાય છે ? * જે અનાસકત છે. * જે કોઈપણ પદાર્થ કે વ્યક્તિ પરત્વે મમત્વ રાખતો નથી. * જે સત્વ,રજસ અને તમસ એ ત્રણેય ગુણોથી પર થઈ જાય છે. * કર્મનો ફળ અને કામ્ય કર્મોનો ત્યાગ કરી દ્રન્દ્રાતીત થઈ જાય છે. * સંતોની સેવા કરે છે. * કેવળ ભગવત-પ્રેમમાં લીન રહે છે. * જેનું અન્તઃકરણ નિર્મળ થઈ ગયું છે અથવા જેની ચિતશુધ્ધિ થઈ ગઈ છે. http://goo.gl/vN2DT2

બોલવા સિવાય પણ કરો સેક્સ દરમિયાન જીભનો ઉપયોગ

બોલવા સિવાય પણ કરો સેક્સ દરમિયાન જીભનો ઉપયોગ   જીવનમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય એવું નથી ઇચ્છતી કે તેને આનંદનો અનુભવ કરાવતી સેક્સ લાઈફ હંમેશા એકધારી જ રહે.તેને સમાગમ દરમિયાન રોમાંચક,ઉત્તેજક,નવીનતા તેમજ યાદગાર બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે ધણીવાર નવીનતાના અભાવે સેકસ લાઈફમાં કંટાળો પ્રવેશે છે પણ ધણાને ખબર નથી હોતી કે તમારા શરીરમાં એવા કેટલાક અંગો છે જેના દ્રારા તમે નવીનતામાં ઉમેરો કરી શકો છો. ઉત્તમ ઓર્ગેઝ્મમાં ફોર-પ્લેની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે. જો તમે તમારા પાર્ટનરને સારી રીતે સંતુષ્ટ અને ખુશ કરવા ઇચ્છતા હો તો તમારી રીત […]

વિપતિના સમયે આપણને કોણ ટકાવી રાખે છે?

વિપતિના સમયે આપણને કોણ ટકાવી રાખે છે? * અપાર ધીરજ. * ધર્મમાં દઢ નિષ્ઠા. * અનુભવી પુરુષોના ઉત્તમ ગ્રંથોનું મનન-ચિંતન. *વિવેકબુધ્ધિનો ઉપયોગ. * પોતા પરની શ્રધ્ધા. * નિશ્ચયબળ અને * પરમતત્વ પ્રત્યેની અવિચળ આસ્થા.

જાતીય જીવનમાં આહારનું અદભુત કાર્યઃ

જાતીય જીવનમાં આહારનું અદભુત કાર્યઃ લસણ અનેક ઔષધીય ગુણોથી ભરપૂર લસણ કે જેમાં ભરપૂર કામોત્તેજના વધારનારા અનેક તત્ત્વો રહેલાં છે.લસણને સેકસ બૂસ્ટર ગણાય છે. લસણનો ખાવામાં દરરોજ ઉપયોગથી તમારા જાતીય પરાક્રમમાં અદભુત સહાયક નિવડી શકે છે. ગર્ભાવસ્થા બાદ સામાન્ય રીતે સ્ત્રીઓએ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આવામાં દરેક માતા ઇચ્છે છે તે તેને કોઇ રીતે સ્ટ્રેચ માર્કમાંથી છુટકારો મળી જાય. જો તમારા શરીર પર પણ સ્ટ્રેચ માર્ક પડી ગયા છે તો લસણ ટ્રાય કરો. તે સ્ટ્રેચ માર્ક દૂર કરવામાં મદદ કરે છે. શાકભાજી ગો ગ્રીન એટલે કે લીલાં પાંદળાવાળા […]

છેતરપિંડી કોને કહેવાય?

છેતરપિંડી કોને કહેવાય? * કપટને. * હોય કંઈક અને કહેવું કંઈક. * બતાવવું કંઈક અને આપવું કંઈક. * બોલવું કંઈક અને આચરવું કંઈક.

ખરો જ્ઞાની કોણ ? ખરો જ્ઞાની કોણ ?

ખરો જ્ઞાની કોણ ? * પોતાને અને પરમાત્માને તેમ જ જીવ અને પ્રક્રુતિને ઓળખે તે. * પોતે આત્મા છે પણ દેહ નથી એવો નિશ્ચય જેનામાં હોય તે. * જેનું જ્ઞાન આચરણમાં પરિણત થયું છે તે. * જીવન અને જગત વિશેની સાચી સમજ પ્રાપ્ત કરી તે પ્રમાણે જીવે તે. * તત્વમાં રમમાણ રહે તે. * જ્ઞાન અને કર્મમાં ભેદભાવ ન કરે તે. * જ્ઞાન દ્રારા કર્મના બંધન છેદી નાખનાર. * જગતને સમદષ્ટિથી જોનાર. * જે પરમાત્મામાં જીવે છે, પરમાત્મા સાથે જીવે છે અને પરમાત્મા માટે જીવે છે તે ખરો જ્ઞાની છે. […]

પશુબુધ્ધિ કોને કહેવાય?

પશુબુધ્ધિ કોને કહેવાય? * ‘હું’અને ‘મારા’માં રચ્યાપચ્યા રહેવું. * અહંતા-મમતામાં નિમગ્ન રહેવું. * સ્વાર્થને કેન્દ્રમાં રાખી વિચારવું. * સુખને સત માની લેવું.

કોના પ્રત્યેનો આદર ટકતો નથી ?

કોના પ્રત્યેનો આદર ટકતો નથી ? * જેની વાણીમાં કટુતા છે. * જે લાલચુ છે, * જે બોલે છે કાંઇ અને કરે છે કાંઇક. * જે કપટી છે ,સ્વાથી છે.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors