નાળિયેર વિશેની કેટલીક પ્રાચીન વાતો અને  ગુણૉ:- નાળિયેર વિશેની કેટલીક પ્રાચીન વાતો અને  ગુણૉ:-

નાળિયેર વિશેની કેટલીક પ્રાચીન વાતો અને  ગુણૉ:-   આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ ધાર્મિક કાર્ય કરવું હોય કે પુજા.તેમાં નાળિયેર મહત્વનું સ્થાન ધરાવે છે.કોઈ પણ પૂજા નાળિયેર વિના અપૂર્ણ માનવામાં આવે છે.ભગવાનને નાળિયેર ચઢાવવાથી ભૌતિકદુર્બળતા અને પરિવાર સંબંધી અનેક સમસ્યાઓનું નિરાકરણ થાય છે.સ્વાસ્થ માટે પણ નાળીયેર ખાવાથી શારિરીક દુર્બલતા નષ્ થાય છે. નાળિયેર બહારથી કડક, અંદરથી નરમ અને મીઠુ હોય.જીવનમાં પણ નાળિયેર જેવા નરમ અને મીઠી સ્વભાવ હોવા જોઈએ.આપંએ બહારથી કડક દેખાતા હોઈએ તો પણ અંદરથી નાળિયેર જેવા હોવા જોઈએ. પ્રાચીન સમયથી નાળિયેર સબંધી કેટલીક માન્યતા પ્રચલિત છે.આ […]

શાસ્ત્રોમાં કયાં દસ પાપ ગણાવ્યા છે ?

શાસ્ત્રોમાં કયાં દસ પાપ ગણાવ્યા છે ? * જે કર્મો અધર્મ યુકત હોય અથવા શાસ્ત્રોએ જે કર્મો કરવાની મનાઈ કરી હોય તે કરવા. * અન્યનું દ્રવ્ય કેવી રીતે લઈ લેવું તેનું ચિંતન. * દેહને જ સર્વસ્વમાની લઈ વર્તન કરવું. * કઠોર વાણી ઉચ્ચારવી. * અસત્ય વચન બોલવું. * અન્યની નિંદા કરવી. * બદલામાં કાંઈ આપ્યા વિના કોઈની વસ્તુ છીનવી લેવી. * કારણ વિના નકામુ બોલબોલ કરવું. * મન,વાણી કે કર્મથી કોઈને દુઃખ કે કષ્ટ આપવું. * પુરુષે પર સ્ત્રી સાથે મૈથુનસંબંધ રાખવો કે સ્ત્રીએ પરપુરુષ સાથે એવો સંબંધ રાખવો.

બોલતી વખતે શું ધ્યાનમાં રાખવું ? બોલતી વખતે શું ધ્યાનમાં રાખવું ?

બોલતી વખતે શું ધ્યાનમાં રાખવું ? * વિનય ન ચુકવો. * વિવેક ન ત્યજવો. * પ્રિય વચન બોલવા. * જરુર હોય તેટલું જ બોલવું. * સામી વ્યક્તિને સમજાય તેવી રીતે બોલવું

મહેનત કરવા છતા બધું અવળુ ઉતરતું હોય તો શું કરવુ?

મહેનત કરવા છતા બધું અવળુ ઉતરતું હોય તો શું કરવુ? * યોગ્ય દિશામાં મહેનત થઈ અહી છે કે નહિ તે સાવધાની રાખી તપાસવું. * પરિણામ હાથવેતમાં છે એમ સમજી પુરૂષાર્થ ચાલું રાખવો.હિંમત ન હારવી. * એક યોજના નિષ્ફળ જવાથી જીવન ખતમ થઈ જતું નથી એવી સમજ હાજર રાખવી. * નિરાશ કે નિરૂત્સાહી થયા વિના કયાં ભુલ રહિ જાય છે તે શોધવાનું ચાલું રાખવું.

રાશિ પ્રમાણે તમારા પ્રેમી / જીવનસાથી નો સ્વભાવ જાણૉ…

રાશિ પ્રમાણે તમારા પ્રેમી / જીવનસાથી નો સ્વભાવ જાણૉ… એવું કહેવામાં આવે છે કે, જીવનમાં એકવાર તો પ્રેમ બધાને થાય છે. પ્રેમનો પાયો વિશ્વાસ પર સ્થિત હોય છે. આ બધા પછી પણ પ્રેમી અથવા પ્રેમિકાના મનમાં એક સવાલ જરૂર ઉભો થાય છે કે, તેના  પાર્ટનરનો સ્વભાવ કેવો હોવો જોઇએ, જેવો તે દેખાવાની કોશિશ કરે છે કે તેની સિવાય પણ તેનો અલગ સ્વભાવ છે. તમારો પ્રેમી અથવા પ્રેમિકા તમને દગો આપી રહ્યો છે અથવા તેનો પ્રેમ સાચો જ છે, તે વાત તો કોઇ જાણી શકતું નથી, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ તેના […]

માત્ર એક ફોનકોલ જીવન બદલી શકે છે!

માત્ર એક ફોનકોલ જીવન બદલી શકે છે!   શું તમે હતાશ છો? મનમાં આત્મહત્યાના વિચાર આવે છે ? એઈડસની કે કોઈ ગુપ્તરોગની માહિતી મેળવવી છે ? અત્યાચારનિ ભોગ બનેલ કોઈ મહિલાએ માર્ગદર્શન મેળવવું છે કે અસ્તે રઝળતા કોઈ બાળકને આશ્રયસ્થાને મોકલવું છે આ તમામ સેવાઓનો લાભ હેલ્પલાઈનની મદદથી માત્ર એક ફોન કોલ કરીને મેળવી શકો છો.મોટાભાગની હેલ્પલાઈન ટોલ ફ્રી છેેટલે કે ફોન કરનારને કોઈ ખર્ચ ભોગવવો પડતો નથી.સાથે સાથે આ હેલ્પલાઈન વ્યવસ્થાનો ફાયદો એ છે કે તે ૨૪ કલાક તેની સેવા આપે છે.હેલ્પલાઈનની મદદ લેનારની ઓળખાણ ગુપ્ત રહે છે જે […]

મુક્ત મને ચર્ચા કરો અને બનાવો સારી સેક્સ લાઇફ…

મુક્ત મને ચર્ચા કરો અને બનાવો સારી સેક્સ લાઇફ શા માટે મુક્તમને ચર્ચા થતી નથી – આવશ્યકતા શા માટે? ઈમાનદારીથી વાત કરાય તો છોકરીઓને માત્ર … આ મીઠીં પ્યારી વાતો જ ગમે છે  … ખરુ ને  ? છોકરાઓ તો સેક્સ પછી ઉઠીને બીજી તરફ મોઢું  કરીને  સૂઈ જાય છે કે  ટીવી જોવામાં મગ્ન થઈ જાય છે  .. ખરુ ને  ? પણ કેટલાક છોકરાઓ પણ પ્યારથી ગુજારેલા આ ક્ષણોને એંજોય કરે છે અને પસંદ પણ કરે છે. મોટાભાગે એવું બનતું હોય છે કે સેક્સ કરતાં કરતાં જ ઘણું બધું માની લીધું […]

કુપાત્રની પાસે વસ્તુનાં વાવીએ રે… સમજીને રહીએ આપણે ચુપ રે, લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે, ભલે હોય શ્રીમંત કે ભૂપ રે …. કુપાત્રની પાસે .. ભજની જનોએ ભક્તિમાં રે’વું ને, કરવો સ્મરણ નિરધાર રે…. અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને, બાંધવા સૂરતા કેરા તાર રે … કુપાત્રની પાસે ઉપદેશ દેવો તો ભક્તિ દેખાડવી રે ગાળી દેવો રે તેનો એવો મોહ રે, દયા રે કરીને તેને પાત્ર બનાવો ત્યારે, રાખવો રે એમાં ઘણો સ્નેહ રે … કુપાત્રની પાસે સંશય ટળે ને મનડું ગળે ને રે રાખે નહીં કોઈના પર દ્વેષ […]

અભ્યાસ કોને કહેવાય ?

અભ્યાસ કોને કહેવાય ? * જે વસ્તુ જાણાવી કે સમજવી છે તે નિત્ય,નિયમિતપણે અને ખંતપુર્વક કરવી. * એકની એક બાબતને વારંવાર કરવી. * ચિતને અન્ય સ્થાનો પરથી ખસેડી લઈ એક જ સ્થાનમાં સ્થિર કરવું,જોડાવું.

સ્નાન કરવાની પ્રાચીન પદ્ધતિ અને સ્નાનના કેટલા પ્રકારો વિશે….

સ્નાન કરવાની પ્રાચીન પદ્ધતિ અને સ્નાનના કેટલા પ્રકારો વિશે…. સારા આરોગ્ અને સુંદર શરીર માટે દરરોજ સ્નાન જરૂરી છે.જે લોકો દરરોજ સ્નાન કરતા હોય છે સ્વાસ્થ્ય દ્રષ્ટિએ તેમને ઘણા લાભ થતા હોય છે.આપણે ધર્મના દ્રષ્ટિકોણથી જોઈએ તો સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી ધણા ફાયદા થાય છે.પ્રાચીન સમયમાં, વિદ્વાનો અને ઋષિઓ સૂર્યોદય પહેલાં અથવા સૂર્ય સ્નાન કરતા હતા.સૂર્ય સ્નાન પછી સૂર્યને જળ અર્પણ કરતા હતા.આમ કરવાથી દિવસ દરમ્યાન માનસિક શાંતિ પ્રાપ્ત થતી. સ્નાનની કેટલીક પ્રાચીન પદ્ધતિ અને સ્નાન ના પ્રકારો સારા આરોગ્ અને સુંદર શરીર માટે દરરોજ સ્નાન જરૂરી છે.જે લોકો દરરોજ […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors