આંતર-આકાશ ઉડવા માટે કઈ બે પાંખ જરૂરી છે ?

આંતર-આકાશ ઉડવા માટે કઈ બે પાંખ જરૂરી છે ? * નિષ્ટા  અને સાચી સમજણની. * જ્ઞાન અને ક્રિયારૂપી બે પાંખ.

ત્યાગનો ભાવ કેળવવો અધરો ખરો ?

ત્યાગનો ભાવ કેળવવો અધરો ખરો ? * ના.શરીરનું નિરીક્ષણ કરવાથી તેનો ખ્યાલ આવશે.દા.ત.હાથ મિષ્ટાન ગ્રહણ કરે છે પણ લીધા પછી પોતાની પાસે રાખી મુકવાને બદલે મોને આપી દે છે; મો કોળિયાને સંધરી રાખતું નથી પણ આંતરડાને પહોચાડે છે અને આંતરડા એને હ્રદય સુધી અને હ્રદય તેનું લોહીમાં રુપાંતર કરી અન્ય અવયવ મારફતે સમગ્ર શરીરમાં પહોચાંડે છે. -શરીરનું કોઈપણ અંગ મિષ્ટાનને પોતાની પાસે રાખવાને બદલે સકળ અંગોને પોષણ મળે તેમે વર્તે છે. -અન્યના શાંતિ-આનંદમાં આપંવાથી શાંતિ-આનંદ ટકી રહે છે એવી સમજણ ધરાવનાર ત્યાગ કરી શકે છે.

યમ કોને કહેવાય ? * વૃતિઓને રોકવામાં લેવામાં આવતા વ્રત. – અહિંસા,સત્ય,ચોરી ન કરવી,બ્રહ્મચર્ય અને અપરિગ્રંણ એ પાંચ સર્વ સ્વીકાર્ય યમ છે.

નિર્ભય કોને કહીશું ?

નિર્ભય કોને કહીશું ? * જેનો દેહભાવ ટળી ગયો છે. * જેને મૃત્યુનો ડર નથી. * જેને પરમાત્મામાં અડળ શ્રધ્ધા છે. * જે અહિંસક છે અને જીવમાત્રને પ્રેમ કરે છે.

સમયનો સદપયોગ કયારે થયો કહેવાય?

સમયનો સદપયોગ કયારે થયો કહેવાય? * જે સમયના ઉપયોગથી અન્તઃકરણને શાંતિ અને આનંદ મળે. * જે સમયગાળામાં ચિત્તમાં કો વાસના કે વિકાર ન જન્મે. * એ સમય દરમિયાન કોઈ પ્રવૃતિ થઈ હોય તો તેના પરિણામથી અન્યનું હિત થાય,ાન્યને શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors