સૃષ્ટિમાં અને લોકાન્તરમાં શું ભેદ છે ? * સૃષ્ટિમાં ચોવીસ તત્વો રહેલા છે; -પાચ મહાભુત+પાંચ જ્ઞાનેદ્રિયો+પાંચ કર્મેન્દ્રિયો+શબ્દ સ્પર્શ,રૂપ,રસ અને ગંધ એ પાંચ એ પાંચ તન્માત્રાઓ+અન્તઃકરણ=મન, બુધ્ધિ,ચિત અને અહંકાર. * લોકાન્તરમાં ઓગણિસ જ તત્વો રહેલા છે. -પાંચ મહાભુતો સિવાયના બધા જ તત્વો.

વિના મુલ્યે માનવસેવા અને માર્ગદર્શક:વિધવા સહાય સરકારી યોજનાઓ ધણી છે પણ તેમાં લાભ મેળાવવા માટે ધણી વાર આમ જનતાને તકલીફ પડે છે અને તેમને આ યોજનાઓનો લાભ કઈ રીતે મળે કયાં જવું શું કરવું. વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો આ અમારો એક પ્રયાસ છે જે આમ જનતાને તેમની સહાય કરવામાં મદદરુપ થઈ શકે.તો તેવી કેટલીક સહકારી યોજનાઓ છે તેનો લાભ આપ કેવી રીતે મેળાવી શકો છો.તેના વિશેની થોડી માહિતિ આપેલ છે.બાકી પ્રયાસ તમારે કરવાનો છે. * વિધવા સહાય યોજનાઃ આ યોજના હેઠળ મહિલાને રૂ.૭૦૫/- તથા બાળક દીઠ રૂ.૮૦ મળે છે […]

અનાથ બાળકો માટે આશ્રમઃ આ યોજના હેઠળ અનાથ, નિરાધાર, ઉપેક્ષિત બાળક-બાળાઓને આશ્રય આપી તેઓને યોગ્ય શિક્ષણ અને તાલીમ આપી સમાજમાં પુનઃસ્થાપિત કરી શકાય તે માટે કુલ બાર કે તેર અનાથ આશ્રમ રાજ્યમાં કાર્યરત છે. આ સંસ્થાઓ સ્વૈચ્છિક ધોરણે ચાલે છે. સંસ્થામાં બાળકોને શૈક્ષણિક અને વ્યવસાયિક તાલીમ અપાય છે તેમજ સામાન્ય શાળાઓમાં અભ્યાસ અર્થે મોકલાય છે. સંસ્થામાંથી છુટતા અંતેવાસી બાળકોને ઉચ્ચતર અભ્યાસ માટે છુટયા પછી અભ્યાસ ચાલુ હોય તો સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ સુધી રૂ. ૧,૬૦૦૦/- સુધીની વાર્ષિક શિષ્યવૃત્તિ અપાય છે એટલું જ નહીં અંતેવાસીઓના પુનઃસ્થાપન માટે ઉઘોગના સાધનો ખરીદવા માટે રૂ. […]

વિના મુલ્યે માનવસેવા અને માર્ગદર્શક:વુધ્ધ પેન્શન સરકારી યોજનાઓ ધણી છે પણ તેમાં લાભ મેળાવવામાટ ધણી વાર આમ જનતાને તકલીફ પડે છે અને તેમને આ યોજનાઓનો લાભ કઈ રીતે મળ્ર કયાં જવું શું કરવું. વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો આ અમાર એક પ્રયાસ છે જે આમ જનતાને તેમની સહાય કરવામાં મદદરુપ થઈ શકે .તો તેવી કેટલીક સહકારી યોજનાઓ છે તેનો લાભ આપ કેવી રીતે મેળાવી શકો છો.તેના વિશેની થોડી માહિતિ આપેલ છે.બાકી પ્રયાસ તમારે કરવાનો છે. વુધ્ધ પેન્શનઃ નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તા.૦૧/૦૪/૧૯૭૮ થી […]

વિના મુલ્યે માનવસેવા અને માર્ગદર્શક:અપંગ પેન્શન સરકારી યોજનાઓ ધણી છે પણ તેમાં લાભ મેળાવવામાટ ધણી વાર આમ જનતાને તકલીફ પડે છે અને તેમને આ યોજનાઓનો લાભ કઈ રીતે મળ્ર કયાં જવું શું કરવું. વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો આ અમાર એક પ્રયાસ છે જે આમ જનતાને તેમની સહાય કરવામાં મદદરુપ થઈ શકે.તો તેવી કેટલીક સહકારી યોજનાઓ છે તેનો લાભ આપ કેવી રીતે મેળાવી શકો છો.તેના વિશેની થોડી માહિતિ આપેલ છે.બાકી પ્રયાસ તમારે કરવાનો છે. દેશના છેલ્લામાં છેલ્લા માનવીનું મહત્તમ કલ્યાણ થાય તે જોવાની રાજ્યની અને તેના પ્રતિનિધિસ્વરૃપ સરકારની […]

વિના મુલ્યે માનવસેવા અને માર્ગદર્શક:સંત સુરદાસ યોજના સરકારી યોજનાઓ ધણી છે પણ તેમાં લાભ મેળાવવા માટ ધણી વાર આમ જનતાને તકલીફ પડે છે અને તેમને આ યોજનાઓનો લાભ કઈ રીતે મળ્ર કયાં જવું શું કરવું. વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો આ અમાર એક પ્રયાસ છે જે આમ જનતાને તેમની સહાય કરવામાં મદદરુપ થઈ શકે.તો તેવી કેટલીક સહકારી યોજનાઓ છે તેનો લાભ આપ કેવી રીતે મેળાવી શકો છો.તેના વિશેની થોડી માહિતિ આપેલ છે.બાકી પ્રયાસ તમારે કરવાનો છે. ગરીબ એટલે જેની આવક કમાવવાની ક્ષમતા સાવ ઓછી છે. શૈક્ષણિક, સામાજિક, રાજકીય […]

કુંવરબાઈનું મામેરૂ યોજના કુંવરબાઈનું મામેરૂ યોજના ૧૯૯૯-૨૦૦૦ શરૂ થઈ આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિના ગરીબી રેખા હેઠળ જીવતા અનુસુચિત જાતિના ઈસમોને મળી શકે છે. અને તેના માટે જિલ્લા પંચાયતની સમાજ કલ્યાણ શાખામાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અથવા સમાજ કલ્યાણ નિરી ક્ષકને મળવાથી યોજનાની તમામ વિસ્તુત જાણકારી મળે છે. એક જ કન્યા કે જેની ઉમર લગ્નની તારીખે ૧૮ વર્ષ થી વધુ હોય અને જે યુવક સાથે લગ્ન થાય તે યુવકની ઉંમર લગ્નની તારીખે ર૧ કે તેથી વધુ હોવી જોઈએ. રૂ.૫૦૦૦ દિકરીના લગ્ન પ્રસંગે સહાય મળે. રાજ્ય સરકારની “કુંવરબાઈનું મામેરૂ” યોજના અન્વયે […]

વિના મુલ્યે માનવસેવા અને માર્ગદર્શકઃરાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના સરકારી યોજનાઓ ધણી છે પણ તેમાં લાભ મેળાવવામાટ ધણી વાર આમ જનતાને તકલીફ પડે છે અને તેમને આ યોજનાઓનો લાભ કઈ રીતે મળ્ર કયાં જવું શું કરવું. વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો આ અમાર એક પ્રયાસ છે જે આમ જનતાને તેમની સહાય કરવામાં મદદરુપ થઈ શકે.તો તેવી કેટલીક સહકારી યોજનાઓ છે તેનો લાભ આપ કેવી રીતે મેળાવી શકો છો.તેના વિશેની થોડી માહિતિ આપેલ છે.બાકી પ્રયાસ તમારે કરવાનો છે. રાષ્ટીય કુટુંબ સહાયઃ રાષ્ટીય કુટુંબ રૂ. ૧૦,૦૦૦ સહાય મળે છે નીચેના ડોક્યુમેન્ટની […]

દીકરી રુડી સાચી મૂડી સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના કુટુંબમાં પુત્રીના જન્મ પ્રસંગે સહાય માટે \”દીકરી રુડી સાચી મૂડી\” ની યોજનાના અમલ બાબત. રૂ.૩૦૦૦ દિકરીના જન્મ સમયે મળે છે. ૧,દિકરીના જન્મનો દાખલો. ૨,તેની માતાના જન્મનો દાખલો. ૩,રેશનીગકાર્ડમાં દિકરીનું નામ લખાવી તેની ઝેરોક્ષ કરાવવી. ૪,નગરપાલિકામાંથી દિકરીના જન્મનો દાખલો લાવવો. ૫,રાષ્ટ્રીય બચત પત્ર-ફોર્મ (પોસ્ટમાંથી ફ્રી મળે છે) ૬,એક માસની સમય મર્યાદામાં ફોર્મ ભરી જવું. ૭,આ પછાત જાતિ માટે છે. ભારત સરકારની રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અરજીપત્રક http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/download/aarji-patrako/055.pdf સમુહ લગ્નમાં લગ્ન થાય તોઃ સાતફેરા સમુહ લગ્ન રૂ.૫૦૦૦ દિકરીના લગ્ન બીજા મળે છે. ૧,સમુહમાં […]

અપંગતાનું સર્ટીઃ અમુક વિશિષ્ટ સંજોગો, આકસ્મિક ઘટનાને કારણે જેઓ નિઃસહાય બની ગયાં છે તેઓને મદદ કરવાની યોજનાઓનો સમાવેશ થાય છે. અપંગતાનું સર્ટી સિવિલ હોસ્પિટલ્માં કાઢી આપવામાં આવે છે ૧,અપંગના ત્રણ રંગીન ફોટા. ૨,ઉંમરનો દાખલો. ૩,રેશનીંગકાર્ડની ઝેરોક્ષ. ૪,રેશનીંગકાર્ડ(અંધ,મંદબુધ્ધિ,અપંગ અને બહેરા-મુંગા. ૫,આવકનો દાખલો. ૬,લોહીના ગ્રુપનો દાખલો. વિકલાંગતા ઓળખકાર્ડ માટેનો અરજી નમુનો http://portal.gujarat.gov.in/St_Social/cid_125.pdf

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors