વાસનાના અંકુર કયાં સુધી ફુટયા કરે ?

વાસનાના અંકુર કયાં સુધી ફુટયા કરે ?

* દેહભાવ પ્રબળ હોય ત્યા સુધી.શરીર ન છુડે ત્યાં સુધીદેહભાવનું સમૂળગૂં વિસર્જન દુષ્કર છે,વિરલ વ્યક્તિઓ જ કામના પ્રભાવથી મુકત રહી શકે છે.

* બહિમુર્ખતા રહે ત્યાં સુધી.

 

વાસનાને સમાવી શકાય ખરી ?

* દેહધ્યાદ છુડી જાય તો વાસના શમે.

* પૂર્ણતાનો અનુભવ થાય તો વાસના શાંત થઈ જાય.

* વાસના ઉપભોગથી વધતી જાય છે.

* જોર-જુલમથી દમન કરવામાણ આવે તો પણ વધતી જાય છે.

* આ બંને પ્રક્રિયાનું કેવળ સૈધ્ધાંતિક નહિ,પંઅ સત્ય જ્ઞાન જ વાસના શમાવનારૂ છે,અથવા વસ્તુ,પદાર્થ કે શરીરના સધન પરિચયથી જ તેની નિરર્થકતાનો ખ્યાલ આવે  અને આ નિરર્થકતાનું જ્ઞાન હાડોહાડ ઊતરી જાય તો વાસના શમી જાય.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors