રણજિતરામ સુવર્ણચન્દ્રક મેળવનાર

જ્યોતીન્દ્ર દવે = ૧૯૪૧

જ્યોતીન્દ્ર દવે = ૧૯૪૧
નામ = જ્યોતીન્દ્ર દવે
જન્મ = ર૧મી ઓક્ટોબર, ૧૯૦૧ સુરત
મૃત્યુ  = ૧૦ સપ્ટેમ્બર, ૧૯૮૦ના રોજ મુંબઈ
સાહિત્યકાર ,હાસ્યલેખક

રસિકલાલ પરીખ = ૧૯૪૨

નામ =રસિકલાલ છોટાલાલ પરીખ \’
ઉપનામ= મૂસિકાર
જન્મ = ૨૦–સપ્ટેમ્બર,૧૮૯૭
મૃત્યુ  = ૧–નવેમ્બર,૧૯૮૨

પંડિત ઓમકારનાથજી = ૧૯૪૩

નામ  પંડિત ઓમકારનાથજી
જન્મ =  જહાજ
મૃત્યુ  = ૨૯-૧૨-૬૭ના રોજ ૭૦ વર્ષ

વિષ્ણુપ્રસાદ ત્રિવેદી = ૧૯૪૪   

નામ =ત્રિવેદી વિષ્ણુપ્રસાદ રણછોડલાલ
જન્મ = ૪-૭-૧૮૯૯ ઉમરેઠ


ગુણવંતરાય આચાર્ય = ૧૯૪૫

નામ = ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય
જન્મ =૯-૯-૧૯૦૦ જેતલસર
મૃત્યુ  = ૨૫-૧૧-૧૯૬૫
નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors