વિના મુલ્યે માનવસેવા અને માર્ગદર્શક:સંત સુરદાસ યોજના

વિના મુલ્યે માનવસેવા અને માર્ગદર્શક:સંત સુરદાસ યોજના

સરકારી યોજનાઓ ધણી છે પણ તેમાં લાભ મેળાવવા માટ ધણી વાર આમ જનતાને તકલીફ પડે છે અને તેમને આ યોજનાઓનો લાભ કઈ રીતે મળ્ર કયાં જવું શું કરવું. વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો આ અમાર એક પ્રયાસ છે જે આમ જનતાને તેમની સહાય કરવામાં મદદરુપ થઈ શકે.તો તેવી કેટલીક સહકારી યોજનાઓ છે તેનો લાભ આપ કેવી રીતે મેળાવી શકો છો.તેના વિશેની થોડી માહિતિ આપેલ છે.બાકી પ્રયાસ તમારે કરવાનો છે.
ગરીબ એટલે જેની આવક કમાવવાની ક્ષમતા સાવ ઓછી છે. શૈક્ષણિક, સામાજિક, રાજકીય રીતે પણ ક્ષમતા નહીં હોવાથી તે ગરીબ જ રહે છે. આ ગરીબોને મદદ કરવી, સહારો આપવો અને તે માટે પુરતી સહાય આપવી એ રાજ્યની ફરજ છે. કારણ કે આધુનિક રાજ્ય કલ્યાણ રાજ્યના ખ્યાલને વહેલું છે. દેશના છેલ્લામાં છેલ્લા માનવીનું મહત્તમ કલ્યાણ થાય તે જોવાની રાજ્યની અને તેના પ્રતિનિધિસ્વરૃપ સરકારની ફરજ છે. આથી સરકારે ગરીબો , વંચિતો, નિઃસહાય લોકો માટે કલ્યાણલક્ષી યોજનાઓ ઘડીને તેનો અમલ કરે છે. તેમાં કાયમ માટે ગરીબોની કલ્યાણ યોજનાઓ અને અમુક વિશિષ્ટ સંજોગો, આકસ્મિક ઘટનાને કારણે જેઓ નિઃસહાય બની ગયાં છે તેઓને મદદ કરવાની યોજનાઓનો સમાવેશ થાય છે. અહીં કેટલીક યોજનાઓ અને તેના લાભો કેમ મેળવી શકાય તેની સંક્ષિપ્તમાં ચર્ચા કરવામાં આવી છે.

સંત સુરદાસ યોજનાઃ
રૂ. ૨૦૦ ક્૩ ૪૦૦ કોઈપણ જાતની અપંગતા ૭૫%  હોય ૧ થી ૪૪ વર્ષના અપંગ હોય તેને મળે.(અંધ પેન્શન-મંદ બુધ્ધિ પેન્શન- અપંગ પેન્શન) અંધ ૧૦૦%હોય તેને મળે છે.
૧, ઉંમરનો દાખલો.
૨, ૭૫% લખેલ ડોકટર સર્ટી.
૩,ઓળખ કાર્ડ(બસ મુસાફરીની ઝેરોક્ષ)
૪,બે ફોટા.
૫,રેશનીંગકાર્ડની ઝેરોક્ષ.
૬,સોગંધનામું
૭,ઊંમર ૧ થી ૪૪ હોવી જોઈએ.
૮,વંશ પેઢીનું નામ આપવું.

સંત સુરદાસ યોજના હેઠળ વ્યક્તિ પોતાનું ઓળખકાર્ડ બતાવવા માટેનુ અરજી વિશેનું ફોર્મ

http://valsaddp.gujarat.gov.in/valsad/download/aarji-patrako/163.pdf

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors