રણજિતરામ સુવર્ણચન્દ્રક મેળવનાર

વિશ્વનાથ ભટ્ટ = ૧૯૩૫
નામ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ
જન્મ ૨૦–માર્ચ૧૮૯૮ ઉમરાળા
અવસાન ૨૭-નવેમ્બર, ૧૯૬૮
અભ્યાસ  મેટ્રિક – અમરેલી
બી. એ. –  ભાવનગર
વ્યવસાય = શિક્ષણ, અધ્યાપન, લેખન

ચંદ્રવદન મહેતા = ૧૯૩૬
નામ     ચંદ્રવદન ચીમનલાલ મહેતા
જન્મ = ૬ એપ્રિલ, ૧૯૦૧ સુરત
મૃત્યુ  = ૪ મે, ૧૯૯૧
કવિ, નાટ્યકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસલેખક

ચુનીલાલ શાહ = ૧૯૩૭
નામ   ચુનીલાલ વર્ધમાન શાહ
જન્મ = ઇ.સ. ૧૮૮૭
મૃત્યુ  = ઇ.સ. ૧૯૬૬
એક વિચારક/સમાજસુધારક

કનુ દેસાઈ = ૧૯૩૮
માહિતિ પ્રાપ્ત નથી

ઉમાશંકર જોષી = ૧૯૩૯
નામ   ઊમાશંકર જોષી
જન્મ = ૨૧-૦૭-૧૯૧૧
બામણા, સાબરકાંઠા જિલ્લો, ગુજરાત
મૃત્યુ  = ૧૯-૧૨-૧૯૮૮ (૭૭ વર્ષ)
મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત
વ્યવસાય     સાહિત્યકાર (કવિ, નવલકથાકાર) તથા શિક્ષણ

ધનસુખલાલ મહેતા = ૧૯૪૦

નામ  મહેતા ધનસુખલાલ કૃષ્ણલાલ
જન્મ = ૨૦-૧૦-૧૮૯૦
વઢવાણ (જિ. સુરેન્દ્રનગર)
મૃત્યુ  = ૨૯-૮-૧૯૭૪
હાસ્યકાર, વાર્તાલેખક, નાટ્યકાર

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors